એક જ બેંકની બીજી શાખામાં એકાઉન્ટ ટ્રાન્સફર કેવી રીતે કરવું?
અનેક લોકોને એક પ્રશ્ન સતાવતો હશે કે જોબના કારણે થોડા થોડા સમયે શહેર બદલવું પડે ત્યારે બેંક પણ બદલવી પડે છે. અનેક કિસ્સાઓમાં ભાડે રહેતા હોઇએ ત્યારે ઘર બદલવાને કારણે બેંકની શાખા દૂર પડતી હોય છે. આવા સમયે દર વખતે બેંક બદલવી કેટલું વાજબી છે?
હવે આપની બેંકની જ અન્ય શાખામાં નંબર બદલ્યા વિના પોતાનું સેવિંગ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારનું ટ્રાન્સફર વિના કોઇ નિયંત્રણ થઇ શકે છે. ગ્રાહકના કેવાયસીની મદદથી નવા એડ્રેસ પ્રુફ સાથે નંબર બદલ્યા વિના ગ્રાહક બેંકની શાખા બદલી શકે છે. આ અંગે આરબીઆઇએ થોડા દિવસ પહેલા એક રાજીનામુ બહાર પાડ્યું હતું.

ભારતમાં અનેક બેંકોએ આ સેવાનો અમલ શરૂ કરી દીધો છે. ઉદાહરણ તરીકે એક્સિસ બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીની સેવા પૂરી પાડે છે. જેના કારણે આપ શાખા બદલો તો પણ એકાઉન્ટ નંબર એનો એ જ રહે છે.
આ માટે આપ આપના ઘરની નજીકની શાખા પસંદ કરી તેમાં સંપર્ક સાધી શકો છો. આ ઉપરાંત આપની ચેક બુક પણ બદલાશે નહીં અને ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ પણ એનો એ જ રહેશે. જો કે ભારતમાં કેટલી બેંકોએ આ સેવા શરૂ કરી દીધી છે તેની સત્તાવાર કોઇ માહિતી નથી.
આ સેવા કેટલી ઉપયોગી?
આ સેવા અવારનવાર બદલી થતી હોય અથવા ભાડે રહેતા લોકો માટે શ્રેષ્ઠ છે. જેના કારણે તેમણે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
