જાણો : અર્નેસ્ટ મની ડિપોઝિટનો અર્થ શું છે?
જો આપે ટેન્ડર મારે અરજી કરી હોય તો આપે 'અર્નેસ્ટ મની ડિપોઝિટ' શબ્દો સાંભળ્યા ના હોય તેવું બને નહીં.
આ એ રકમ છે જે ખરીદદાર ડીલ સફળતાપૂર્વક પાર પાડવાની ઇચ્છા સાથે વેચનારને આપે છે. આ રકમ મોટી હોય તો એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને તેમાં રાખવામાં આવે છે.
ટેન્ડરના કિસ્સામાં ટેન્ડર રજૂ થાય ત્યારે આ રમક અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હોય છે. ઉદાહરણ તરીકે કંપની ABC રોડ પ્રોજેક્ટ્સ માટે બિડર્સ પાસેથી અર્નેસ્ટ મની ડિપોઝિટ માંગવામાં આવે છે. આ રકમ કંપની પર આધાર રાખે છે. ઘણીવાર કોન્ટ્રાક્ટ મોટો હોય તો આ રકમ મોટી હોય છે.

ભારતમાં ટેન્ડર માટે માંગવામાં આવતી અર્નેસ્ટ મની ડિપોઝિટનું શું કરવામાં આવે છે?
ટેન્ડર ખોલવામાં આવે અને જે કંપનીઓને ટેન્ડર ફાળવવામાં આવતા નથી તેમને આ રકમ પરત આપવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે ભારતમાં સામાન્ય રીતે અર્નેસ્ટ મની ડિપોઝિટ પર કોઇ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી.
ઘર ખરીદતા સમયે અર્નેસ્ટ મની ડિપોઝિટ
પશ્ચિમના દેશોમાં ઘર ખરીદવાની પ્રક્રિયામાં અર્નેસ્ટ મની ડિપોઝિટ આપવાની રીત અત્યંત પ્રચલિત છે. એમ કહી શકાય કે અર્નેસ્ટ મની ડિપોઝિટ વગર પૂર્ણ થયેલા વ્યવહારોની સંખ્યા અત્યંત ઓછી હશે. આ રકમ વિવિધ વેચાણકારે અને પ્રોપર્ટીની કુલ રકમના આધારે અલગ અલગ હોય છે. જો કે સામાન્ય રીતે જોઇએ તો અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ સરેરાશ પ્રોપર્ટીની કિંમતના 1થી 2 ટકા જેટલી હોય છે.
અગાઉ ઉલ્લેખ કર્યો છે એ મુજબ જો સોદો પાર પડે નહીં તો આ રકમ પરત આપવામાં આવે છે. આ માટે નાનામાં નાની રકમ લેવામાં આવી હોય તો પણ તે પરત આપવામાં આવે છે. જો આપને પ્રોપર્ટીમાં કોઇ ખામી મળી આવે તો આપ તે રકમ પરત લઇ શકો છો.
કેટલાક કિસ્સામાં અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ મોટી હોય તો ખરીદનાર ઘરની રકમ ઘટાડવા જણાવે છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
