Aghori Sadhu : શબ સાથે કેમ શારીરિક સંબંધ બનાવે છે અઘોરી સાધુઓ? જાણો તેની પાછળ શું માન્યતાઓ છે?
Aghori Sadhu : ભારતમાં મહા કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ સાથે સાથે અચાનક લાખોની સંખ્યામાંં અઘોરીઓ પણ જોવા મળે છે.
સામાન્ય રીતે લોકો વચ્ચે જોવા ન મળતા અઘોરીની દુનિયા હજારો રહસ્યોથી ભરેલી છે. કહેવાય છે કે આ અઘોરીએ મડદા સાથે શારીરિક સંબંધ બાંધે છે.

જણાવી દઈએ કે, અઘોરીના પોશાક અને રહેવાની રીત અન્ય સાધુઓ કરતા એકદમ અલગ છે. કેટલાક અઘોરી સાધુઓ મૃતદેહો સાથે જાતીય સંબંધ પણ બાંધે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે.
અઘોરીઓ ભગવાન શિવના ઉપાસક છે. તે હિન્દુ ધર્મના પરંપરાગત રિવાજોનું પાલન કરતા નથી અને તંત્ર સાધનામાં લીન રહે છે. ભગવાન શિવના પાંચ સ્વરૂપોમાંથી એક અઘોર છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા અઘોરી મૃતદેહ પર બેસીને ધ્યાન કરે છે. અઘોરી સાધુઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ પણ બાંધે છે. આ તેમની સાધનાનો એક ભાગ છે.
અઘોરી સાધુઓ આમ કરવા પાછળ કારણ આપે છે કે તે શિવ અને શક્તિની પૂજાનું એક સાધન છે. અને આ તેમની સાધનાની સૌથી સરળ પદ્ધતિ છે. સાધુઓ કહે છે કે જો મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે પણ મન શિવ ભક્તિમાં ડૂબી જાય તો આનાથી મોટી કોઈ તપસ્યા ન હોઈ શકે.
આ ઉપરાંત અઘોરી સાધુઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ બાંધે છે. આ તેમની શક્તિમાં વધારો કરે છે. તે તંત્ર વિદ્યામાં વધુ નિપુણતા મેળવે છે. ઋષિઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે પરંતુ અઘોરી સાધુઓ બરાબર વિપરીત રહે છે. તે ફક્ત મૃતદેહો સાથે શારીરિક સંબંધો જ રાખતા નથી પરંતુ તે જીવંત માનવીઓ સાથે પણ સંબંધો બનાવે છે. આ ઉપરાંત દારૂ પીવે છે અને માનવ માંસ પણ ખાય છે.












Click it and Unblock the Notifications
