2.1 લાખ બાળકોએ AIDS ના લીધે ગુમાવ્યા જીવ: રિપોર્ટ
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીઓના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તમામ અભિયાન અને યોજનાઓ બાદ પણ આ ગંભીર બિમારીના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તાજા આંકડા અનુસાર ગત વર્ષે 2.1 લાખ બાળકોએ એઇડ્સના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીના લીધે ગત વર્ષે (2012) 2.1 બાળકોને પોતાની જીંદગીથી હાથ ધોવો પડ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો. બાળકો તથા એઇડ્સની સ્થિતી પર આ વર્ષે આવેલા રિપોર્ટ અનુસાર 2012માં નાની તથા મધ્યમ આવકવાળા દેશોમાં ફક્ત 34 ટકા એચઆઇવી પીડિત બાળકોને જ સારવાર પુરી પાડી શકાય છે, જ્યારે આ સમયગાળામાં ઉપચાર મેળવનાર એચઆઇવી પીડિત વયસ્કોની ટકાવારી 64 ટકા રહી.

એઇડ્સ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંગઠન 'યુએનએઇડ્સ'ના કાર્યકારી નિર્દેશક મિશેલ સિદિબેએ કહ્યું 'આ રિપોર્ટ આપણને તે વાતની યાદ અપાવે છે કે એઇડ્સ મુક્ત પેઢી તેને કહી શકાય, જેમાં જન્મ લેનાર બધા બાળકો એચઆઇવી મુક્ત હોય અને ત્યારબાદ પણ એચઆઇવી મુક્ત રહે. તેનો આશય એ છે કે એચઆઇવી પીડિત બધા બાળકોની સારવારની સુવિધા હોય.''
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
