2.1 લાખ બાળકોએ AIDS ના લીધે ગુમાવ્યા જીવ: રિપોર્ટ
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીઓના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તમામ અભિયાન અને યોજનાઓ બાદ પણ આ ગંભીર બિમારીના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તાજા આંકડા અનુસાર ગત વર્ષે 2.1 લાખ બાળકોએ એઇડ્સના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીના લીધે ગત વર્ષે (2012) 2.1 બાળકોને પોતાની જીંદગીથી હાથ ધોવો પડ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો. બાળકો તથા એઇડ્સની સ્થિતી પર આ વર્ષે આવેલા રિપોર્ટ અનુસાર 2012માં નાની તથા મધ્યમ આવકવાળા દેશોમાં ફક્ત 34 ટકા એચઆઇવી પીડિત બાળકોને જ સારવાર પુરી પાડી શકાય છે, જ્યારે આ સમયગાળામાં ઉપચાર મેળવનાર એચઆઇવી પીડિત વયસ્કોની ટકાવારી 64 ટકા રહી.

એઇડ્સ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંગઠન 'યુએનએઇડ્સ'ના કાર્યકારી નિર્દેશક મિશેલ સિદિબેએ કહ્યું 'આ રિપોર્ટ આપણને તે વાતની યાદ અપાવે છે કે એઇડ્સ મુક્ત પેઢી તેને કહી શકાય, જેમાં જન્મ લેનાર બધા બાળકો એચઆઇવી મુક્ત હોય અને ત્યારબાદ પણ એચઆઇવી મુક્ત રહે. તેનો આશય એ છે કે એચઆઇવી પીડિત બધા બાળકોની સારવારની સુવિધા હોય.''
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
