Chanakya Niti : મુશ્કેલીમાં ન લો આ લોકોની ન મદદ, દુશ્મનથી પણ કરશે વધુ નુકસાન
આચાર્ય ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર, રાજનીતિ વિશે જ જણાવ્યું નથી, પરંતુ રોજિંદા જીવનમાં પરેશાનીઓથી બચવાના ઉપાયો પણ જણાવ્યા છે.
આચાર્ય ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર, રાજનીતિ વિશે જ જણાવ્યું નથી, પરંતુ રોજિંદા જીવનમાં પરેશાનીઓથી બચવાના ઉપાયો પણ જણાવ્યા છે. કૂટનીતિમાં પારંગત ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે, દુશ્મનના હુમલાથી કેવી રીતે બચવું અને એવા લોકો કોણ છે જેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ.
ચાણક્ય નીતિ જણાવે છે કે, દરેક વ્યક્તિએ ક્યારેય 3 પ્રકારના લોકોની મદદ ન લેવી જોઈએ, પરંતુ હંમેશા તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ લોકો દુશ્મન કરતા પણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે.

આ લોકો દુશ્મન કરતા પણ વધુ ખતરનાક હોય છે
ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સૌથી મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય તો પણ તેણે ક્યારેય 3 પ્રકારના લોકોની મદદ નલેવી જોઈએ.
આ લોકો પાસેથી મદદ માંગવી એ તમારા પગ પર કુહાડી મારવા જેવું છે. કારણ કે, આ લોકો દુશ્મન કરતાં વધુ ખતરનાકનુકસાન પહોંચાડે છે.

મતલબી વ્યક્તિ :
ચાણક્ય નીતિ કહે છે કે, મતલબી એ વ્યક્તિ છે કે, લોકો તમારું ક્યારેય સારું નહીં કરે, પરંતુ સામે સારા રહેવાથી તેઓ તમારું ખરાબ જકરશે. ભલે તેઓ તેમના સ્વાર્થ માટે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેમને મદદ માટે પૂછશો નહીં.

ઈર્ષાળુ લોકો :
જેઓ બીજાની ઈર્ષ્યા કરે છે, તેઓ ક્યારેય કોઈનું ભલું કરતા નથી. ભલે તેઓ તમારી સામે તમને મદદ કરવાનો ગમે તેટલો ઢોંગ કરે, પરંતુતેઓ તમને સફળ થવાથી રોકવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.

ક્રોધિત વ્યક્તિ :
જે વ્યક્તિનો પોતાના ગુસ્સા પર કાબૂ નથી, એવી વ્યક્તિની મદદ ક્યારેય ન માગો. કારણ કે, આવી બેકાબૂ વ્યક્તિ તમારી મુસીબતઘટાડવાને બદલે વધારશે. આવી વ્યક્તિ સાથે મિત્રતા કે દુશ્મની ન કરવી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
