ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
દેશ આખો આ સમયે ગણેશોત્સવમાં ડૂબ્યો છે, આ વખતે ગણપતિ ઉત્સવનો પર્વ 23 સપ્ટેમ્બર સુધી રહેશે, જેનો અર્થ કે 23 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ગણપતિના પ્રેમમાં ડૂબેલ આખો દેશ 23 સપ્ટેમ્બરે ગણપતિ બાપાને અશ્રુપૂર્ણ વિદાય આપશે, જો કે જેટલી ધામધૂમથી બાપ્પાને લાવવામાં આવે છે તે તેટલી જ ભવ્યતાથી શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાને અનંત ચૌદસના દિવસે વિદાય આપે છે.

વિસર્જન કેમ થાય છે
આમ તો લોકો ગણપતિને 3 દિવસ, 5 દિવસ અથવા 7 દિવસ સુધી રાખે છે પણ ક્યારેય તમે વિચાર્યું કે, આ 'વિસર્જન' કેમ થાય છે અને તેનું મહત્વ શું હોય છે, નહિ? તો ચાલો અહીં વિસ્તૃત જાણકારી મેળવીએ.

વિસર્જન શબ્દ કઈ રીતે બન્યો
વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે, જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલીન થવું', આ સન્માન સૂચક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવા માટેનો છે કે માણસ જે પંચતંત્વથી મળીને બન્યો છે, એક દિવસ તેમા જ વિલિન એટલે કે ભળી જશે.

વિસર્જનની પરંપરા
ગણેશજીએ જેમ મૂર્તિના રૂપે આવવા માટે ધૂળનો સહારો લેવો પડે છે, ધૂળ કુદરતે આપેલ દાન છે પરંતુ ગણેશજી જ્યારે પાણીમાં વિલીન થાય છે તો ધૂળ ફરી કુદરત સાથે જ મળી જાય છે. એટલે કે જે લીધું છે તે પરત કરવુ જ પડશે, ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જવું પડશે. માટે વિસર્જનની પરંપરા બનાવવામાં આવી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
