ભૂત અને આત્માને બોલાવાની ભયાનક રીતો
નોંધ- આ દ્વારા અમે કોઇ પણ પ્રકારનો દાવો નથી કરતા. અને ના, અમે આ દ્વારા કોઇ પ્રકારનો અંધવિશ્વાસ ફેલાવા માંગીએ છીએ. અમે અહીં વિવિધ પ્રાપ્ત જાણકારીઓ વિષે જણાવી રહ્યા છે. અને અમે આ માટે જવાબદાર નથી.
ભૂત, પ્રેત, આત્માઓ, ગોચર- અગોચર આ બધા એક એવો વિષયો છે જેના વિષે વધુ જાણવા માટે આપણને હંમેશા તત્પર હોઇએ છીએ. વધુમાં, ખાલી આપણે જ નહીં આપણા પૂર્વજો પણ આ વિષે માન્યતા ધરાવતા હતા. અને સાયન્સ પણ આ મુદ્દાઓ પર અનેક સંશોધન કરી ચૂક્યું છે.
એટલું જ નહીં ભૂત પ્રેતને બોલાવા માટે કુઇજા બોર્ડ કે મિરર કોલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. ત્યારે આવી જ કેટલીક પદ્ધતિઓ વિષે અમે તમને જણાવીશું આ ફોટોસ્લાઇડરમાં...

કુઇજા બોર્ડ
કુઇજા બોર્ડને સ્પિરીટ બોર્ડ પણ કહેવામાં આવે છે. આ બોર્ડ પર A-Z ઓલ્ફાબેટ અને 0-9 નંબરો લખ્યા હોય છે. સાથે જ તેની પર હા,ના, હેલો, ગુડબાય જેવા કેટલાક સિમ્બોલ દોર્યા હોય છે. અમુક લોકોનું માનવું છે કે આ દ્વારા તમે આત્મા સાથે સંપર્ક કરી શકો છો.

ટેબલ ટર્નિંગ
ટેબલ ટર્નિંગને પણ પ્રેતઆત્માને બોલાવાની એક જૂની અને જાણીતી રીત માનવામાં આવે છે. આમાં ચારથી વધુ લોકોએ ટેબલ પર હાથ રાખીને ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે.

ભૂતિયા ઘર
અમુક લોકો પ્રેતઆત્માઓ જોડે સંપર્ક કરવા માટે ભૂતિયા ઘરમાં જઇને ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે આ ખતરનાક રીત દ્વારા અમુક લોકો અમુક અવાજો કે કોઇ પ્રકાશ જોયાનો દાવો કરે છે.

મિરર કોલિંગ
મનાય છે કે રાતના 3 વાગે મીણબત્તી લઇને અરીસા સામે જોવાથી અને બ્લડ મેરીના ઉચ્ચારો કરવાથી પણ તમે આત્માઓના સંપર્કમાં આવી શકો છો.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
