હિટલર વિશે જાણો અજાણી અને ચોંકાવનારી બાબતો!
એડોલ્ફ હિટલર એ ચર્ચિત લોકોમાંનો એક છે, જેને લાખો-કરોડો યહુદીઓના હત્યાનો દોષી બનાવવામાં આવ્યો હતો. હિટલર વીસમી સદીના સર્વાધિક ચર્ચાસ્પદ અથવા તો સૌથી ઘૃણિત વ્યક્તિઓમાંનો એક હતો. હિટલર અંગે જેટલું પણ વાંચો હંમેશા ઓછું જ લાગે છે.
હિટલર અંગે થોડીઘણી જાણકારી તો દરેકજણને હશે જ, પરંતુ તેના વિશે કેટલીક એવી માહિતી પણ છે જે આપને ચોંકાવી દેશે. હા મિત્રો, હિટલરને આપ એક પ્રસિદ્ધ રાજનેતા અથવા તાનાશાહના રૂપમાં ઓળખતા હશો, પરંતુ એ બધું સ્કૂલમાં ભણાવવામાં આવતી ઇતિહાસના ક્લાસની વાતો છે.
પરંતુ અહીં અમે આપને હિટલર અંગે કેટલીક ચોકાવનારી વાતો જણાવીશું જેને આપે કોઇ ઇતિહાસના પુસ્તકમાં વાંચ્યુ નહીં હોય, અને ક્યારેય કોઇની પાસે સાંભળી નહી હોય. તો આવો જાણીએ હિટલર વિશે ચોંકાવનારો ખુલાશો....
હિટલર વિશે જાણો ચોંકાવનારો ખુલાસો:

1.
યહુદિઓ પર આટલો બધો અત્યાચાર કર્યા બાદ હિટલરનો પ્રથમ પ્રેમ એક યહુદી યુવતી જ હતી. પરંતુ હિટલરની પાસે એ વખતે એટલી પણ હિમ્મત ન્હોતી કે તે એ યુવતી સામે પોતાના પ્રેમનો એકરાર કરી શકે.

2.
હિટલર પેટ ફુલવાની સમસ્યાથી પીડાતો હતો. તેના માટે તે 28 પ્રકારની દવાઓ લેતો હતો. એટલું જ નહીં, તે 80 પ્રકારની નશીલી દવાઓ(ડ્રગ્સ)ની લતે પણ હતો. તેમાં આખલાનું વીર્ય, ઉંદર મારવાની દવા, અને મૉર્ફિન હિટલરને સૌથી વધારે પસંદ હતી.

3.
આધુનિક ઇતિહાસમાં પહેલી વાર હિટલર એ પ્રથમ વ્યક્તિ હતો જેણે ધૂમ્રપાન વિરોધી અભિયાનનો આરંભ કર્યો.

04
હિટલરની જિંદગીનો એ દિવસ સૌથી ખુશીનો દિવસ હતો જ્યારે, ઇ.સ 1938માં ટાઇમ્સ મેગેઝીને હિટલરને "ધી મેન ઓફ ધી યર"નું ટાઇટલ આપ્યું.

05
કહેવામાં આવે છે કે હિટલરની પાસે માત્ર એક જ અંડકોષ હતું માટે તે ક્યારેય પિતા ના બની શક્યો.

06.
હિટલરે ભલે હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોય, પરંતુ તે શુદ્ધ રીતે શાકાહારી હતો. એટલું જ નહી, તેણે પશુ ક્રૂરતા સામે એક કાયદો પણ બનાવ્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
