જાણો: ઉપવાસમાં તામસી ખોરાકથી શા માટે રહેવું દૂર?
કહેવામાં આવે છે કે વ્રતમાં લોકોએ તામસી ભોજનથી દૂર રહેવું જોઈએ. તામસી ભોજનનો અર્થ થાય છે કે માણસે અન્ન, માંસ, માછલી, ઈંડા, આલ્કોહોલ, અને ચાટ પકોડી જેવી ચીજો ન ખાવી જોઈએ.
ઉપવાસમાં સાત્વિક ચીજો જેવી કે ફળ, દૂધ, મેવા વગેરેનું સેવન કરવું જોઈએ. જેના ઘણાં ધાર્મિક કારણો પણ છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે માત્ર એક જ કારણ છે, અને તે છે, વ્યક્તિની તબિયત.
આવો નીચેની તસ્વીરો દ્વારા જાણીએ કે ઉપવાસમાં માણસે કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી અને શું છે કારણ?

ભગવાનનો પ્રસાદ
દૂધ, અને ઘી જેવી વસ્તુઓ કે જે ભગવાનને ચઢાવવાથી પવિત્ર પણ માનવામાં આવે છે. તેનું સેવન લોકો વ્રતમાં કરે છે.

ચિત્ત શાંત
દૂધ, ફળ અને મેવા જેવી વસ્તુઓ માણસના ચિત્તને શાંત રાખે છે. ડોક્ટર્સ પણ ઉપવાસમાં આ બધી વસ્તુઓ જ ખાવાની સલાહ આપે છે

વિકારનો નષ્ટ
દૂધ,ફળ અને મેવા ઉપવાસ દરમ્યાન બોડીની અંદર ઉદભવતી ઝેરીલી ચીજોના વિકારને નષ્ટ કરે છે.

માંસ-માછલી અને આલ્કોહોલ
માંસ-માછલી અને આલ્કોહોલ વ્યક્તિના શરીરમાં ગરમી ભરે છે. જેનાથી માણસ આક્રમક થઈ જતો હોય છે. જે ઉપવાસમાં ન થવું જોઈએ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
