જાણો: ઉપવાસમાં તામસી ખોરાકથી શા માટે રહેવું દૂર?
કહેવામાં આવે છે કે વ્રતમાં લોકોએ તામસી ભોજનથી દૂર રહેવું જોઈએ. તામસી ભોજનનો અર્થ થાય છે કે માણસે અન્ન, માંસ, માછલી, ઈંડા, આલ્કોહોલ, અને ચાટ પકોડી જેવી ચીજો ન ખાવી જોઈએ.
ઉપવાસમાં સાત્વિક ચીજો જેવી કે ફળ, દૂધ, મેવા વગેરેનું સેવન કરવું જોઈએ. જેના ઘણાં ધાર્મિક કારણો પણ છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે માત્ર એક જ કારણ છે, અને તે છે, વ્યક્તિની તબિયત.
આવો નીચેની તસ્વીરો દ્વારા જાણીએ કે ઉપવાસમાં માણસે કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી અને શું છે કારણ?

ભગવાનનો પ્રસાદ
દૂધ, અને ઘી જેવી વસ્તુઓ કે જે ભગવાનને ચઢાવવાથી પવિત્ર પણ માનવામાં આવે છે. તેનું સેવન લોકો વ્રતમાં કરે છે.

ચિત્ત શાંત
દૂધ, ફળ અને મેવા જેવી વસ્તુઓ માણસના ચિત્તને શાંત રાખે છે. ડોક્ટર્સ પણ ઉપવાસમાં આ બધી વસ્તુઓ જ ખાવાની સલાહ આપે છે

વિકારનો નષ્ટ
દૂધ,ફળ અને મેવા ઉપવાસ દરમ્યાન બોડીની અંદર ઉદભવતી ઝેરીલી ચીજોના વિકારને નષ્ટ કરે છે.

માંસ-માછલી અને આલ્કોહોલ
માંસ-માછલી અને આલ્કોહોલ વ્યક્તિના શરીરમાં ગરમી ભરે છે. જેનાથી માણસ આક્રમક થઈ જતો હોય છે. જે ઉપવાસમાં ન થવું જોઈએ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
