ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કેમ કરાય છે? જોડાયેલુ છે ખાસ વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં ગંગા નદીનુ વિશેષ મહત્વ છે. દરેક હિન્દુઓ તેમના જીવનમાં એક વખત ગંગા નદીમાં ચોક્કસ ડુબકી લગાવી છે. મૃત્યુ બાદ ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાનું અનોખુ મહત્વ છે.
હિંદુ ધર્મમાં ગંગા નદીને મોક્ષદાતા માનવામાં આવે છે. અહીં અસ્થિ વિસર્જન કરવાની પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જ પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા નદી ભારતની સૌથી પુજનિય નદી છે.

વ્યક્તિને મોક્ષ આપવા તેના અસ્થિને ગંગા નદીમાં બહાવી દેવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ધાર્મિક સિવાય આનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે.
ગંગા નદીને ભગવાન કૃષ્ણ દ્વારા વરદાન મળ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે મૃતકના અસ્થિને આમાં વિસર્જીત કરવામાં આવે છે ત્યારે તેને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ નદીને મોક્ષ આપનારી પણ માનવામાં આવે છે.
માન્યતા છે કે જેના અસ્થિ ગંગામાં વહે છે તેને મોક્ષ મળે છે. તમે એમ પણ કહી શકો છો કે ગંગામાં અસ્તિ તરતા મૂકીને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
ભગીરથ તેમની તપસ્યા દ્વારા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર નીચે લાવ્યા, જેથી તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ લાવી શકે.
તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં ગંગાનું પાણી એસિડિક હોય છે અથવા ગંગાના પાણીમાં અન્ય કોઈ રસાયણ હોવાને કારણે હાડકાં ઝડપથી પીગળી જાય છે. જ્યારે અન્ય કોઈપણ પાણીમાં હાડકાં ઓગળતાં આઠથી દસ વર્ષનો સમય લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
