નાના બાળકોને ગાયનું દૂધ કેમ ના આપવું જોઈએ?
માતા-પિતા હંમેશા પોતાના બાળકોની ખાણી-પીણીને લઈ પરેશાન રહેતા હોય છે. તેમના સારાં સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ઉઠાવે છે. પરંતુ દૂધના મામલામાં તેમનું કન્ફ્યૂઝન બન્યું રહે છે કે બાળકને ગાયનું દૂધ આપવું કે ભેંસનું? નાના બાળકોને માતાના દૂધ સિવાય શું બેસ્ટ હોય શકે છે. શું એક વર્ષના બાળકને ગાયનું દૂધ આપી શકાય? કેટલાય સવાલો મનમાં ઉઠતા રહે છે.

આમ તો ગ્રોઈંગ બાળક માટે ગાયનું દૂધ ફાયદાકારક માનવામાં આવ્યું છે. કેમ કે ગાયના દૂધમાં કેટલાય પોષક તત્વો મળી આવે છે. પરંતુ નવજાત શિશુને ગાયનું દૂધ ના આપવાની સલાહ છે. ડૉક્ટર હંમેશા એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાની ના ફરમાવે છે. નાના બાળકોને કેમ ના આપવું જોઈએ ગાયનું દૂધ? અહીં જાણો કારણ...
હાઈ કોમ્પલેક્સ પ્રોટીન
ગાયના દૂધમાં હાઈ કોમ્પલેક્સ પ્રોટીન મળી આવે છે. આ દૂધ વાછરડા માટે જરૂરી હોય ચે કેમ કે તેણે જન્મતાની સાથે તરત ઉભા થવું પડે છે. પરંતુ માણસનું બાળક આસાનીથી આ દૂધ પચાવી શકે નહીં. એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાથી કિડની ખરાબ થઇ શકે છે. ડાયરિયા થઇ શકે છે. ઉપરાંત મળમાં લોહી પણ નિકળવા શરૂ થઇ શકે છે.
લો અયરન
ગાયના દૂધમાં આયરનની માત્રા ઓછી હોય છે. જે કારણે બાળકમાં આયરનની કમી થઇ શકે છે. જેનાથી એનીમિયાનો ખતરો વધી શકે છે. બાળક ચિડચિડિયુ થઇ જાય છે. તેને ભૂખ પણ નથી લાગતી અને વજન પણ નથી વધતો.
વિટામીન Cની કમી
ગાયના દૂધમાં વિટામિન સી ની કમી હોય છે. જેના કારણે બાળકની ઈમ્યુન સિસ્ટમ મજબૂત નથી થઇ શકતી. વિટામીન સી ઈમ્યૂનિટી બૂસ્ટર છે અને બાળકના ગ્રોથ તથા વિકાસ માટે વિટામીન સી ખૂબ જ જરૂરી હોય છે.
ઓબેસિટી
ગાયનું દૂધ પીવાથી બાળક ઓબેસિટીનો શિકાર થઇ શકે છે. ગાયના દૂધમાં સારી માત્રામાં ફોસ્ફેટ અને પ્રોટીન હોય છે. આ કારણે બાળક વજનદાર થઇ જાય છે. બાળકના શરીરમાં ચરબી તો આવી જાય છે પરંતુ તેનો ગ્રોથ ત્યાં જ અટકી જાય છે.
ભરપૂર પોષણ નથી મળતું
ગાયના દૂધમાં પાણી ભેળવીને દેતા હોવાથી તેને યોગ્ય માત્રામાં ફેટ પણ નથી મળી શકતો. ગાયનું દૂધ પીવાથી બાળકને ન્યૂટ્રિશન નથી મળતું. તેથી ડૉક્ટર સલાહ આપે છે કે જો માતાનું દૂધ બની રહ્યું ના હોય તો ગાયનું દૂધ આપવાને બદલે ફોર્મ્યૂલા મિલ્ક આપવું જ યોગ્ય છે.
-
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો












Click it and Unblock the Notifications
