Photo : જાણો ઇ સિગરેટ અંગેની અજાણી વાતો
વર્તમાન સમયમાં સ્વાસ્થ્યની સમસ્યા પ્રત્યે ગંભીર બનેલા લોકો પોતાની જીવનશેલીને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત જેમને સિગરેટનું વ્યસન હોય તે લોકો ધીરે ધીરે ઇ સિગરેટની લત લગાવી સ્વાસ્થ્યને થયું નુકસાન અટકાવી રહ્યા છે.
શક્ય છે કે આપમાંથી ઘણા લોકો ઇ સિગરેટ અંગે ઘણું બધું જાણતા હશે, પણ આપમાંથી જ કેટલાક લોકો એવા હશે જે પહેલી વાર ઇ સિગરેટ શબ્દના સંપર્કમાં આવ્યા હશે. વાસ્તવમાં ઇ સિગરેટ બેટરીથી ચાલનારી એવી સિગરેટ છે જેમાં નિકોટિનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઇ સિગરેટમાં નિકોટિનના સ્થાને વેપોરાઇઝ લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સિગરેટ જેવો જ સ્વાદ મળે છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ઇ સિગરેટની શોધ અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં થવાને બદલે ચીનના ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ચીનની કંપની ગોલ્ડન ડ્રેગન હેલ્ડિંગે વર્ષ 2005-2006માં વિદેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને રુયાન રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ ધૂમ્રપાન થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ઇ સિગરેટથી થી સ્વાસ્થ્યને કોઇ નુકસાન નથી થતું.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ઇ સિગરેટમાં એક કાર્ટેજ લાગેલી હોય છે. તેમાં નિકોટિનના સ્થાને પ્રોપેલિન ગ્લાઇકોલ નામનો તરલ પદાર્થ હોય છે. જ્યારે પણ કોઇ ઇ સિગરેટનો ઉપયોગ કરે છે, ત્યારે સેન્સરમાં પ્રભાવ પડતા જ એટમાઇઝર પ્રોપેલિન ગ્લાઇકોલની નાની નાની બૂંદો હવામાં ફેંકે છે. જેમાંથી ધૂમાડો પેદા થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
જો કે બાળકો માટે ઇ સિગરેટ નુકસાનકારક છે, મોટી ઉંમરની વ્યક્તિઓને નુકસાન કરતી નથી

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
સામાન્ય સિગરેટની સરખામણીએ ઇ સિગરેટ ઘણી મોંઘી હોય છે. તેની પ્રારંભિક કિંમત રૂપિયા 800થી શરૂ થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ઇ સિગરેટમાં બેટરી હોવાથી તેને ચાર્જ કરવી પડે છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
ઇ સિગરેટ બેટરીથી ચાલનારી એવી સિગરેટ છે જેમાં નિકોટિનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
સાધારણ સિગરેટની જેમ ઇ સિગરેટ પણ જાહેર સ્થળોએ પીવી પ્રતિબંધિત છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો
સામાન્ય સિગરેટ કરતા ઇ સિગરેટની લંબાઇ વધારે હોય છે.
જોવામાં તો ઇ સિગરેટ અસલી સિગરેટ જેવો જ દેખાવ ધરાવે છે, પણ ઇ સિગરેટની લંબાઇ થોડી વધારે હોય છે. આ એવા લોકો માટે વધારે ફાયદાકારક છે જે લોકો સિગરેટ છોડવા માંગે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ઇ સિગરેટની શોધ અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં થવાને બદલે ચીનના ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.
આ શોધ બાદ ચીનની કંપની ગોલ્ડન ડ્રેગન હેલ્ડિંગે વર્ષ 2005-2006માં વિદેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને રુયાન રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ ધૂમ્રપાન થાય છે.
કેવી રીતે કામ કરે છે ઇ સિગરેટ
ઇ સિગરેટમાં એક કાર્ટેજ લાગેલી હોય છે. તેમાં નિકોટિનના સ્થાને પ્રોપેલિન ગ્લાઇકોલ નામનો તરલ પદાર્થ હોય છે. ઇ સિગરેટના વચ્ચેના ભાગમાં એક એટમાઇઝર હોય છે. જ્યારે સફેદ હિસ્સામાં બેટરી લાગેલી હોય છે. જ્યારે પણ કોઇ ઇ સિગરેટનો ઉપયોગ કરે છે, ત્યારે સેન્સરમાં પ્રભાવ પડતા જ એટમાઇઝર પ્રોપેલિન ગ્લાઇકોલની નાની નાની બૂંદો હવામાં ફેંકે છે. જેમાંથી ધૂમાડો પેદા થાય છે. તેનાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન નથી થતું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
