પાર્ટનરના નસકોરાથી ઉંઘ થઈ ગઈ છે હરામ, આ રીતે મળશે છુટકારો
માણસ ખાધા પીધા-વગર 20થી 25 દિવસ સધી જીવિત રહી શકે છે, પરંતું ઉંધ વગર માત્ર 10 જ દિવસ જીવિત રહી શકે છે. ઘણીવાર લોકોને શાંત વાતાવરણમાં ઉંઘવાની આદત હોય છે, નાનો અવાજ પણ તેમની ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
માણસ ખાધા પીધા-વગર 20થી 25 દિવસ સધી જીવિત રહી શકે છે, પરંતું ઉંધ વગર માત્ર 10 જ દિવસ જીવિત રહી શકે છે. ઘણીવાર લોકોને શાંત વાતાવરણમાં ઉંઘવાની આદત હોય છે, નાનો અવાજ પણ તેમની ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આવા સમયે જો તમારા પાર્ટનરના નસકોરાનો અવાજ આવે છે, તો તમારા માટે ઉંઘવું અશક્ય બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે નસકોરાની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

કેમ ગાજે છે નસકોરા?
જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ, ત્યારે શ્વાસ લેતી વખતે અને બહાર કાઢવાના સમયે આપણી ગરદનના સોફ્ટ ટિશ્યુ વાઇબ્રેટ થવાલાગે છે, જેનાથી નસકોરાનો અવાજ આવે છે.
આ સોફ્ટ ટિશ્યુ આપણા નાકના કાકડામાં અને મોઢાના ઉપરના ભાગમાં જોવા મળે છે.
ઊંઘદરમિયાન શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે વધુ જોર લગાવવું પડે છે, જેના કારણે આ પેશીઓમાં વિચિત્ર કંપન થાય છે, જેનાકારણે વ્યક્તિને નસકોરામાંથી અવાજો આવવા લાગે છે.

નસકોરા બંધ કરવાની રીતો
1. નાક સાફ રાખો
ઘણીવાર નાકમાં ગંદકી જમા થવાને કારણે રાત્રે નસકોરા આવવા લાગે છે, સામાન્ય રીતે શરદી-ખાંસી અને કફ વખતે આવું થાય છે. તેથી બને તેટલું નાક સાફ કરવાનો પ્રયાસ કરો.

2. વજન ઘટાડો
તમે અવારનવાર જોયું હશે કે, સ્થૂળ વ્યક્તિઓ પાતળા લોકોની સરખામણીમાં નસકોરાં બોલવાનું જોખમ વધુ હોય છે, તેથી આવી સ્થિતિથીબચવા માટે, તમારું વજન ઘટાડવા પર ભાર આપવું જરૂરી છે. આ માટે પૌષ્ટિક આહાર લો અને શારીરિક વ્યાયામ વધારો.

3. સુવાની રીત બદલો
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો પીઠના આધારે સૂઈને સૂવે છે, તેમને નસકોરાં આવવાની સમસ્યા વધુ હોય છે. તેથી તેનાથી બચવા માટે, સૂવાની સ્થિતિ બદલો અને પડખુ ફરીને સૂવાની આદત બનાવો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ











Click it and Unblock the Notifications
