હાથથી જમવાનું કેમ હોય છે ફાયદાકારક
મોટાભાગે ભારતીય પોતાના હાથથી ખાવાનું ખાય છે. પરંતુ આજકાલ આપણે પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં ચમચી અને કાંટા ચમચી ખાવાથી શરૂ કરી દિધું છે. પરંતુ શું તમે જાણો છે કે પોતના હાથ જમવાથી સ્વાસ્થ સંબંધિત ઘણા ફાયદા છે.

આ તમારી જરૂરી એનર્જીને સંતુલિત રાખે છે
આર્યુવેદમાં કહેવામાં આવ્યું છે કે આપણે બધા પંચ તત્વોથી બનેલા છીએ જેને જીવન ઉર્જા પણ કહે છે, અને આ પાંચ તત્વો આપણા શરીરમાં હાજર છે (તમારો અંગૂઠો અગ્નિનું પ્રતીક છે, તર્જની આંગળી હવાનું પ્રતિક છે, મધ્યમા આંગળી આકાશનું પ્રતીક છે, અનામિકા આંગળી પૃથ્વીનું પ્રતિક છે અને સૌથી નાની આંગળી જળનું પ્રતીક છે.) તેમાંથી કોઇપણ એક તત્વ અસંતુલન બીમારીનું કારણ બની શકે છે.

શરીરને નિરોગ રાખવાની ક્ષમતા
જ્યારે આપણે હાથથી જમીએ છી તો આપણે આંગળીઓ અને અંગૂઠાને મીલાવીને જમીએ છીએ અને આ જે મુદ્રા છે આ મુદ્રા વિજ્ઞાન છે, આ મુદ્રાનું જ્ઞાન છે અને તેમાં શરીરને નિરોગ રાખવાની ક્ષમતા નિહિત છે. એટલા માટે જ્યારે જમીએ છીએ તો આ બધા તત્વો એકજૂટ કરીએ છીએ જેથી ભોજન વધુ ઉર્જાદાયક બની જાય છે અને આ સ્વાસ્થ્યપ્રદ બનીને આપણી મહત્વની એનર્જીને સંતુલિત રાખે છે.

આનાથી પાચનમાં સુધારો થાય છે
ટચ આપણા શરીરને સૌથી મજબૂત મોટાભાગે ઉપયોગ થનાર અનુભવ છે. જ્યારે આપણે હાથથી જમીએ છી તો આપણું મગજ આપણા પેટને એ સંકેત આપે છે કે આપણે જમવાના છીએ. તેનાથી આપણું પેટ આ ભોજનને પચાવવા માટે તૈયાર થઇ જાય છે જેથી પાચનક્રિયા સુધરે છે.

હાથથી જમતી વખતે ધ્યાન રાખવું પડે છે
હાથથી ખાવામાં તમારે ખાવા પર ધ્યાન આપવું પડે છે. તેમાં તમારે જમવા પર ધ્યાન આપવું પડે છે. તેમાં તમારે જમવાનું જોવું પડે છે અને જે તમારા મોંઢામાં જઇ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તેને માઇંડફૂ ઇટિંગ પણ કહે છે અને આ મશીનની જેમ ચમચી અને કાંટાથી ખાવા કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ છે.

આ તમારા મોંઢાને બળતાં બચાવે છે
તમારો હાથ એક સારો તાપમાન સંવેદકનું પણ કામ કરે છે. જ્યારે તમે ભોજનને અડકો છો તો તમને અંદાજો લાગી જાય છે કે આ કેટલું ગરમ છે અને જો આ વધુ ગરમ હોય છે તો તેને મોંઢામાં મુકતા નથી. આ પ્રકારે તમારી જીભને બળતા બચાવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
