Coming Soon: આવી હશે અજય દેવગનની આગામી ફિલ્મો
બોલીવુડ ન્યૂઝ: કોમેડી હોય કે હોય ગંભીર પાત્ર, એક્શન હોય કે રોમાન્સ.... અજય દેવગને ખુદને દરેક પાત્ર માટે સાબિત કરી દીધો છે. કદાચ એ જ કારણ છે કે દર્શકોને તેમની દરેક ફિલ્મથી આશા હોય છે. હાલમાં અજય બાદશાહો, શિવાય, અને સન ઓફ સરદાર પર કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેમની પાસે બે સ્ક્રીપ્ટ છે જેને તે પ્રોડ્યુસ કરશે.
અજય દેવગન ફિલ્મોના સીલેક્શનમાં ખુબ જ સાવધાની રાખી રહ્યાં છે, તેઓ એવી ફિલ્મો ક્યારેય નહીં કરે કે જે ફિલ્મો તેમના બાળકો સાથે બેસીને ના જોઈ શકે. તેમની આગામી ફિલ્મોને લઈને પણ તેમણે ઘણું જણાવ્યું છે.

અજય દેવગને કહ્યું
અજય દેવગને રાસ્કલ્સનું ઉદાહરણ આપીને કહ્યું કે તેઓ હવે એવી ફિલ્મો ક્યારેય નહીં કરે જે તેમના બાળકો સાથે બેસીને જોઈ ના શકે.

સેન્સર બોર્ડ
તેમણે જણાવ્યું કે સેન્સર બોર્ડથી તેમને ક્યારેય કોઈ પરેશાની નથી રહી. જો કે કેટલીક વાતો છે, જેનાથી હું સહમત નથી, પણ મારે પણ તે ફોલો કરવી પડે છે.

નહીં કરે આ ફિલ્મો
એડલ્ટ કોમેડી અને ડાર્ક મૂવીઝ ઉપરાંત અજય હવે હોરર મૂવી પણ રીઝેક્ટ કરી રહ્યાં છે.

હોરર ફિલ્મો
અજયે જણાવ્યું કે માત્ર સેન્સર ગાઈડ લાઈનની વાત નથી. પરંતુ હોરર એક એવું સેગમેન્ટ છે, જેને સેટેલાઈટ પર વેચવું ઘણું મુશ્કેલ છે. જો કે ભૂત બાદ મે નિર્ણય કર્યો છે કે હોરર ફિલ્મો હવે હું નહિં કરૂં.

સન ઓફ સરદાર 2
સન ઓફ સરદાર 2 અજય માટે ઘણી મહત્વની ફિલ્મ છે. આ અંગે તેઓ આગળ પણ જણાવી ચૂક્યાં છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
