દબંગ-3ના બૉક્સ ઑફિસ કરતાં CAA પરની ચર્ચા વધુ જરૂરી છેઃ સોનાક્ષી સિન્હા
દબંગ-3ના બૉક્સ ઑફિસ કરતાં CAA પરની ચર્ચા વધુ જરૂરી છેઃ સોનાક્ષી સિન્હા
સિટિઝન એમેડમેન્ટ એક્ટને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, આસામ, કોલકાતા સહિતના મોટાભાગના શહેરોમાં આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ રિલીઝ ફિલ્મો પર પણ તેની અસર જોવા મળી રહી છે. ફિલ્મોને દર્શકો ઓછા જોવા મળી રહ્યા છે. સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ 3ના કલેક્શનથી આ વાત પર સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે.

દબંગ 3નું કલેક્શન
દબંગ 3થી 30 કરોડ સુધીની પોતાની ઓપનિંગ અને 100 કરોડ વીકેંડની ઉમ્મીદ હતી. પરંતુ ફિલ્મે 24 કરોડની જ ઓપનિંગ આપી દીધી, અને વીકેંડ સુધી ફિલ્મ 75 કરોડ સુધી જ પહોંચી શકી છે. એવામાં સોનાક્ષી સિન્હાએ કહ્યું કે હાલ દબંગ 3ના કલેક્શનથી વધુ મહત્વપૂર્ણ દેશભરમાં સીએએને લઈને ચર્ચા છે.

CAA વધુ જરૂરી
સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, દેશમાં શું થઈ રહ્યું છે અમે બધા જાણીએ છીએ. મારું માનવું છે કે શું વધુ મહત્વપૂર્ણ છે તે લોકો જાણે છે, પરંતુ ઈમાનદારીથી કહું તો ફિલ્મને લઈ દર્શકોની પ્રતિક્રિયાથી ઘણી ખુશ છું. હાલ આખો દેશ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ પર એકજુટ થઈ ગયો છે અને આ મુદ્દો ફિલ્મથી વધુ મહત્વપૂર્ણ છે.

વિરોધ નોંધાવ્યો
ઉલ્લેખનીય છે કે દેશમાં નાગરિકતા સંશોધન કાનૂનને લઈ મામલો ભારે ગરમાયો છે. બોલીવુડ સ્ટાર્સ પણ પોતાના વિચારો સામે રાખી રહ્યા છે. અનુરાગ કશ્યપ, ઋચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, આયુષ્માન ખુરાના વગેરે કલાકારોએ ટ્વિટ કરી આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
