‘શર્લિન ચોપરા મનોરોગી, સારવારની જરૂર’
મુંબઈ, 17 ઑક્ટોબર : અશ્લીલ શર્લિન ચોપરા એક માનસિક રોગી છે. તેથી તેમને એક મનોચિકિત્સકની જરૂર છે. આમ કહેવું છે તેવા મનોચિકિત્સકોનું. તેમણે એક અંગ્રેજી ન્યુઝ ચૅનલ પર એક બહેસ દરમિયાન આ વાત જણાવી.

મનોચકિત્સકોનું કહેવું છે કે જે રીતે બળાત્કારીઓનામગજ એક અપભ્રંશના શિકાર હોય છે. તેવી જ રીતે શર્લિનનું મગજ પણ ઉત્તેજનાઓની બીમારીથી ગ્રસ્ત છે. નહિંતર કોઈ એક નૉર્મલ માણસ આ પ્રકારની હરકતો ન કરી શકે.
શર્મ મહિલાઓનું ઘરેણું હોય છે. શર્લિને આ ઘરેણું કાઢી ફેંક્યું છે. તમામ ખૂબીઓ છતાં શર્લિનને કદાચ અપેક્ષિત સફળતા નથી મળી. તેથી તે લોકપ્રિય થવા આ પ્રકારના નુસ્ખા અપનાવે છે. પોતાની ઉત્તેજક ફોટો ટ્વિટર પર નાંખવી, પોતાની સેક્સ લાઇફ વિશે ખુલ્લેઆમ લખવું, તે કોઈ સામાન્ય છોકરી ન કરી શકે. એટલે જ તો અમે કહી રહ્યાં છીએ કે તેમને મનોચિકિત્સકની જરૂર છે.
નોંધનીય છે કે શર્લિને રવિવારે પોતાની ન્યુડ તસવીરો ટ્વિટર ઉપર નાંખી છે. તે પછી શર્લિન મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. કેટલાંકે જણાવ્યું કે તે તેમની પબ્લિસિટીનો ભાગ છે, તો કેટલાંકનું કહેવું છે કે શર્િન અને ધંધો કરનાર સ્ત્રીમાં કોઈ ફેર નથી.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
