રાજપાલ યાદવને રાહત, હાલ સજા સ્થગિત
નવી દિલ્હી, 11 ડિસેમ્બર : હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ તથા તેમના પત્નીની સજા દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સ્થગિત કરી નાંખી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું - 3જી ડિસેમ્બરે અપાયેલ આદેશ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. રાજપાલ ત્રણ દિવસ જેલમાં પસાર કરી ચુક્યાં છે. નિચલી અદાલતે રાજપાલને વગર મંજૂરીએ દિલ્હી અને ભારતની બહાર ન જવાની હિદાયત આપી છે.

રાજપાલ યાદવ પોતાની એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે કે જેનું નામ અતા પતા લાપતા. આ ફિલ્મના નિર્માણ માટે રાજપાલ યાદવે બિઝનેસમૅન પાસેથી પાંચ કરોડ રુપિયા લીધા હતાં.
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
