For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુનિષા શર્માએ મોતના અમુક કલાક પહેલા લખી હતી પોસ્ટ, શું કોઇ હિન્ટ આપી હતી અભિનેત્રી

તુનિષા શર્માએ આપઘાત કરતા પહેલાં એક પોસ્ટ શેર કરી હતી જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી તુનિષા શર્માની મૌતની ખભર ટેવીલીવજન જગતમાં તહલકો મચી ગયો હતો. 20 વર્ષિય તુનિષાએ ટીવી શૉ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ ના સેટ પર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યુ હતું. તનિષાએ પોતાની મોત પહેલા ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ તનીષાએ મોતના અમુક કલાકો પહેલા કરી હતી. જે તુનિષાના તેના મોત પાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મૌતના પાંચ કલાક પહેલા શેયર કરી બાલોમાં છુપાયેલી તસવીર

મૌતના પાંચ કલાક પહેલા શેયર કરી બાલોમાં છુપાયેલી તસવીર

મોત પહેલા પાંચ કલાક પહેલા તુનિષાએ પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમા તે અલીબાબા દાસ્તા-એ-કાબુલની પોસ્ટ કરી હતી. જ્યા તે શહજાદી મરિયમના પાત્ર ભજવે છે. પોતાના શો ના સ્ક્રિપ્ટ પકડેલી જોવા મળે છે. તેના સુંદર બાળમાં તેનું ચહેરો ઢકાયેલો જોવા મળે છે.

મરવાના અમુક કલાક પહેલા જ પોસ્ટ લખી

મરવાના અમુક કલાક પહેલા જ પોસ્ટ લખી

તુનિષાએ મરતા પહેલા જે ફોટો પોસ્ટ કરી હતી તેમા તેણે જે કેપ્શન લખ્યુ હતુ તે સૌને આશ્ચર્યમાં મુકનાર હતુ. તેણે લખ્યુ હતુ કે," જે લોકો પોતાના જૂનુને લઇને આગળ વધે છે.તે ક્યારેય રોકાતા નથી. અભિનેત્રીના મોત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઇ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શુ. અભિનેત્રી પોતાના મોતને લઇને હિંટ આપવા માંગતી હતી.

ચાર દિવસ પહેલા સ્માઇલ સાથેની ફોટો શેયર કરી હતી

ચાર દિવસ પહેલા સ્માઇલ સાથેની ફોટો શેયર કરી હતી

તુનિષાના મોતથી બધા દુખી અને હેરાન છે. દરેક એ જાણવા માંગ છે કે, તેણે 20 વર્ષની ઉમરમાં કેમ આત્મહત્યા કરી લીધી. તુનિષાને ચાર દિવસ પહેલા પોસ્ટ કરી હતી જેમા તેણે ફોટો પોસ્ટ કર્યો હતો. જેમા તે સુંદર સ્માઇલ આપી રહી છે. કેપ્શન હતુ "આ પલમાં ખુશ રહો તે જ કાફી છે"

English summary
Tunisha Sharma's last post on social media, was it a hint?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X