બિકીની પર વિવાદ, આખરે મૌન તોડ્યું અને બધાની બોલતી બંધ
છેલ્લા ઘણા દિવસોથી ટીવી સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી. સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.

હવે સોનારિકા ભદોરિયાએ તે બિકીની વિવાદ પર ખુલીને વાત કરી છે. સોનારિકા પોતાની આવનારી ફિલ્મ સાંસેના લોન્ચ પર પહોંચી. જ્યાં તેમને બિકીની વિવાદ પર લોકો સાથે ખુલીને વાત કરી.

સોનારિકા ભદોરિયાએ જણાવ્યું કે તે સમયે તે તેના ભાઈ સાથે મોરિશિયસમાં હોલીડે મનાવી રહી હતી. જો તે બીચ પર જશે તો બિકીની જ પહેરશે. મને તે ફોટો સારી લાગી એટલા માટે તેને સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી.

તેનાથી આગળ વધીને સોનારિકા ભદોરિયાએ કહ્યું કે મને ખબર નથી કે આજે પણ લોકો એવી સોચ રાખે છે કે છોકરીઓ પોતાની સ્કિન ના બતાવે અને જો તેઓ એવું કરે છે તો તેમને આલોચકોનો શિકાર બનવું પડે છે.

સોનારિકા ભદોરિયાએ કહ્યું કે એક પોઇન્ટ સુધી આલોચના તો બરાબર છે. પરંતુ ત્યારપછી લોકોએ મારા પરિવારને આખા વિવાદમાં ઘસેડવાનું શરૂ કરી દીધું. મારા પરિવાર વિરુદ્ધ આપત્તીજનક શબ્દો બોલવાનું ચાલુ કરી દીધું. સોનારિકાનું માન્યે તો એટલા માટે જ તેને અવાઝ ઉઠાવી અને કમેન્ટ કરનારને જવાબ આપવાનું ચાલુ કર્યું.

સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે નથી જાણતી કે આપને કઈ દુનિયામાં જીવી રહ્યા છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં લોકો બોડી શેમિંગ માટે લડાઈ લડી રહ્યા છે અને આપણા દેશમાં બિકીની પહેરવું ગુનો બની ગયો.

સોનારિકા ભદોરિયા સાંસે - ધ લાસ્ટ બ્રેથ ફિલ્મથી પોતાનો બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી.

તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા.



-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
