25 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ વર્ષથી અમલી
ગુજરાત
સરકારે
ધોરણ
12ના
વિજ્ઞાન
પ્રવાહ
અને
સામાન્ય
પ્રવાહના
તેજસ્વી
વિદ્યાર્થીઓ
માટે
મુખ્યમંત્રી
શિષ્યવૃત્તિ
યોજના
અમલમાં
મૂકી
છે.
આજે
શિક્ષણ
મંત્રીએ
પોતાના
નિવેદનમાં
આ
જાહેરાત
કરી
હતી
કે
મુખ્યમંત્રી
શિષ્યવૃત્તિ
યોજના
અંતર્ગત
વિદ્યાર્થીઓને
દર
વરસે
5
હજારથી
લઇ
2
લાખ
સુધીની
શિષ્યવૃત્તિ
આપવામા
આવશે.
આ
યોજનાનો
લાભ
લેવા
માટે
રાજ્ય
સરકાર
દ્વારા
ઓનલાઈન
વેબ
પોર્ટલ
તૈયાર
કરવામાં
આવશે.
આગામી
15
દિવસમાં
આ
પોર્ટલ
તૈયાર
થઇ
જશે,
અને
વિદ્યાર્થીઓ
આ
યોજનાનો
લાભ
લેવા
માટે
ઓનલાઈન
અરજી
કરી
શકશે.
ખાસ
કરીને
ઈજનેરી
અને
ટેકનીકલ
અભ્યાસક્રમોમાં
સામાન્ય
વર્ગના
વિદ્યાર્થીઓને
આર્થિક
મુશ્કેલી
ન
પડે
તે
માટે
આ
યોજના
અમલમાં
મુકવામાં
આવી
છે.
ગેસના ભાવ વધતા સુરતની ડાઇંગ મિલોને તાળા વાગશે?
ડાયમંડ
સિટી
સુરત
તેના
કાપડ
ઉદ્યોગ
માટે
પણ
જાણીતું
છે.
જો
કે
વર્તમાન
સમયમાં
ગેસની
કિંમતો
વધતા
સુરતના
ડાઇંગ
ઉદ્યોગને
મોટો
ફટકો
પડ્યો
છે.
આ
કારણે
કરોડોના
ખર્ચે
બનાવાયેલી
ગેસ
આધારિત
ડાઈંગ
મીલોને
ગેસના
ભાવ
ફરી
પાછા
વધ્યા
હોવાથી
હવે
શું
કરવું
તે
અંગે
અસમંજસ
છે.
આ
કારણે
ભવિષ્યમાં
તેને
તાળા
વાગે
એવી
સ્થિતિ
ઉભી
થઇ
છે.
GSPC કેજી બેસીનમાંથી ગેસ ઉત્પાદન માટે સજ્જ નથી
કેજી
બેસિન
બ્લોકમાંથી
નેચરલ
ગેસનું
ઉત્પાદન
કરવા
માટે
ગુજરાત
સ્ટેટ
પેટ્રોલિયમ
કોર્પોરેશન
(જીએસપીસી
-
GSPC)એ
હજુ
વ્યાપારી
ધોરણે
ઉત્પાદન
માટે
તૈયાર
નથી.
ઉદ્યોગ
અને
સત્તાવાર
સૂત્રો
આ
માટે
ગેસના
ભાવ
અંગે
અનિશ્ચિતતાને
જવાબદાર
ગણાવે
છે.
વિધાનસભા
ગુજરાતના
ઊર્જા
પ્રધાન
સૌરભ
પટેલે
એવી
જાહેરાત
કરી
હતી
કે
જીએસપીસીએ
ઓફશોર
કેજી
બેસિનમાં
ગેસનું
સફળતાપૂર્વક
ઉત્પાદન
કર્યું
છે.
જોકે
પટેલે
પ્રારંભમાં
2007થી
ઉત્પાદન
શરૂ
થવાની
ધારણા
હતી
તે
દીનદયાલ
બ્લોકમાંથી
વ્યાપારી
ધોરણે
ઉત્પાદન
શરૂ
કરવા
માટે
કોઈ
સમયમર્યાદા
આપી
નહોતી.
તાઇવાનને ગુજરાતમાં સેમી કંડક્ટર્સ પ્રોડકશન ઇન્ડસ્ટ્રીમાં રસ
ગુરુવારે
તાઇવાનનું
14
સભ્યોનું
પ્રતિનિધિ
મંડળ
ગુજરાતના
મુખ્યમંત્રી
આનંદીબેન
પટેલને
મળ્યા
હતા.
તાઈવાન-ભારત-ગુજરાત
વચ્ચેના
પરસ્પર
સંબંધોનો
સેતુ
સુદૃઢ
બનાવવા
વિચારવિમર્શ
કર્યો
હતો.
આ
ઉચ્ચસ્તરીય
પ્રતિનિધિમંડળ
તાજેતરમાં
રચાયેલા
તાઈવાન-ઇન્ડિયા
પાર્લામેન્ટરી
ફ્રેન્ડઝ
ગ્રૂપના
નેજા
તળે
ગુજરાતની
મુલાકાતે
આવેલું
છે.
આ
જુથે
ગુજરાતમાં
લઘુ
અને
મધ્યમ
ઉદ્યોગો
તથા
સેમી
કંડક્ટર્સ
પ્રોડકશન
ઇન્ડસ્ટ્રીમાં
તાઈવાનના
ઉદ્યોગ
સંચાલકોના
રોકાણો
માટે
રસ
દર્શાવ્યો
હતો.
આનંદીબહેને
આ
સંદર્ભમાં
ડેલિગેશનને
જણાવ્યું
કે,
ગુજરાતમાં
સેમી
કંડક્ટર્સ
ઉત્પાદન
માટે
સાબરકાંઠા
અને
વડોદરા
જિલ્લામાં
બે
સ્થાનોએ
વિશાળ
અવકાશ
છે.
સૌરાષ્ટ્રમાં 2500 જેટલાં બાળકને ગંભીર બિમારી
ગુજરાતમાં
સૌરાષ્ટ્રમાં
રાજકોટ,
ભાવનગર
અને
સુરેન્દ્રનગર
આ
ત્રણ
જિલ્લાઓની
પ્રાથમિક
શાળાઓના
2500
જેટલા
બાળકોને
ગંભીર
બિમારી
હોવાનું
બહાર
આવ્યું
છે.
આ
માહિતી
વિધાનસભામાં
આપવામાં
આવી
હતી.
વર્ષ
2012-13માં
શાળા
આરોગ્ય
તપાસણી
કાર્યક્રમમાં
રાજકોટમાં
હૃદયના
252,
કિડનીના
54,
કેન્સરના
56,
ભાવનગરમાં
76
અને
સુરેન્દ્રનગરમાં
હૃદયના
56,
કિડનીના
8
અને
કેન્સરના
એક
કેસનું
નિદાન
થયું
હતું.
આમ
ત્રણેય
જિલ્લામાં
લગભગ
859
જેટલા
વિદ્યાર્થીઓ
ગંભીર
બીમારીથી
પીડાતા
હતા.
બે વર્ષમાં માનવ અને સિંહો વચ્ચે 125 વાર સંઘર્ષ
ગુરુવારે
વિધાનસભામાં
વન
અને
પર્યાવરણ
મંત્રીએ
ધારાસભ્ય
જસુભાઇ
બારડના
પ્રશ્નના
જવાબમાં
જણાવ્યું
હતું
કે
છેલ્લા
બે
વર્ષમાં
ગીરની
અંદર
અને
બહાર
આસપાસના
વિસ્તારોમાં
માનવ
અને
વન્યજીવો
ખાસ
કરીને
સિંહો
વચ્ચે
સંઘર્ષના
125
જેટલા
બનાવો
નોંધાયા
છે.
જેમાં
14
લોકોના
મોત
થયા
હતા.
31
મે,
2014ના
આંકડાઓ
અનુસાર
આ
સંઘર્ષમાં
113
લોકો
ઇજા
પામ્યા
હતા.
જ્યારે
2010ની
સિંહોની
વસતી
ગણતરી
અનુસાર
કુલ
411
એશિયન
સિંહો
હતા.
જેમાંથી
31
મે,
2014
સુધીના
બે
વર્ષના
ગાળામાં
106
સિહોના
કુદરતી
મરણ
થયા
હતા.
જ્યારે
4
સિંહો
કૂવામાં
પડવાથી
મૃત્યુ
પામ્યા
હતા.