કુતિયાણાના માંથી વધુ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
પોરબંદર જિલ્લાના કુતિયાણાના જાપા વિસ્તાર એક નવજાત શિશુ મૃત હાલત મળી આવ્યો હતો.
પાપને છુપાવવા માટે નવજાત શિશુને ફેંકી દેવામાં આવે છે. ગર્ભને પાડી દેવામાં આવે છે. પોરબંદર જિલ્લાના કુતિયાણાના જાપા વિસ્તાર માંથી આજે વધુ નવજાત શિશુ મૃત હાલત મળી આવ્યો હતો. પોલીસે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી નવજાત શિશુના મૃતદેહને કબજો લઇ પીએમ માટે ખસેડ્યો હતો. અજાણ્યા ઈશ્મો વિરુદ્ધ હત્યા ગુનો નોંધી તપાસ હાથધરી છે

પોરબંદર શહેરમાં થોડા દિવસ અગાઉ એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે કુતિયાણા માંથી વધુ એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. જિલ્લામાં છેલ્લા ૨ મહિના ૩ નવજાત બાળકના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી નથી શકી.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
