99.9 ટકા લાવી આ ટોપર એ કેરિયર તરીકે મુનિ બનવાનું પસંદ કર્યું
99.9 ટકા પરિણામ સાથે પાસ થનાર વર્શિલ શાહને હવે બનવું છે જૈન મુનિ,દુનિયામાં ફેલવવો છે શાંતિનો સંદેશો.
અમદાવાદમાં ગત 27મીએ 12માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વર્શિલ શાહે 12માં ધોરણમાં ચોંકવનારું પરિણામ લાગ્યું હતું. 99.9 ટકા પરિણામ સાથે પાસ થનાર વર્શિલ શાહ ગુજરાતનો ટોપર બની ગયો હતો. સામાન્ય રીતે આટલા સારા માર્કેસ મેળવ્યા પછી લોકો કેરિયર બનાવવા માટે મોટા મોટા પ્લાનિંગ કરતા હોય છે અને તમામ મોટી યુનિવર્સિટી પોતાના દ્વાર આવા ટોપર માટે ખોલીને બેઠી હોય છે. પણ વર્શિલે કેરિયર તરીકે ડોક્ટર એન્જિનિયર બનવા કરતા જૈન મુનિ બની ધર્મના પથ પર આગળ વધવાનું અને તે માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.

વર્શિલના આ નિર્ણયએ અનેક લોકો ચોંકવી દીધા. મધ્યમવર્ગીય પરિવારથી આવતા 17 વર્ષિય વર્શીલ શાહ 8 જૂને ગાંધીનગરમાં દીક્ષા લેશે. વર્શિલે પોતાના આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે તે દુનિયામાં શાંતિ ફેલવવા માટે જૈન મુનિ બનવા માંગે છે. જો કે વર્શિલના પિતા જીગરભાઇ શાહ અને માતા અમીબેન શાહ પુત્રના આ નિર્ણયથી ખુશ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
