ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરિફાયર ટાવર લાગશે, દરરોજ 1 લાખ લોકોને શુદ્ધ હવા મળશે
ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરિફાયર ટાવર લાગશે, દરરોજ 1 લાખ લોકોને શુદ્ધ હવા મળશે
સુરતઃ વાયુ પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરીફાયર ટાવર લગાવવામાં આવશે.આ ટાવરની મદદથી દરરોજ 30,000 ક્યૂબિક મીટર હવા શુદ્ધ થઈ શકશે. આ ટાવર 24 મીટરનો હશે, જેને ક્લીન એનવાયરમેન્ટ રિસર્ચ સેન્ટર, આઈઆઈટી દિલ્હી અને એનવીએનઆઈટી સ્થાપિત કરાવશે. આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે મુજબ આ સુવિધાથી એક લાખથી વધુ લોકો શુદ્ધ હવા મેળવી શકશે. આવા પ્રકારની સુવિધા હાલ ચીનમાં જ છે. ત્યાં આવા કેટલાય ટાવર છે.

જણાવી દઈએ કે સુરત સિટીના ઔદ્યોગિક વિસ્તારોમાં પીએમ 10ની માત્રા 160થી વધુ આંકવામાં આવી છે, જે 60થી નીચે હોવી જોઈએ. એટલે કે સુરત પણ દેશના અન્ય શહેરો જેટલું જ પ્રદુષિત થઈ રહ્યું છે. દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ દલિ્હી, ગુડગાંવ અને ફરીદાબાદ જેવા શહેરોમાં છે, જે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રમુખતાથી સામેલ છે. જો કે હાલ સુરતના એક વિસ્તારને પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે આ ટાવર લગાવવાની તૈયારી છે. આ ટાવર 500 મીટરના પરિઘમાં 10 મીટર પહોડો અને 24 મીટર ઉંચો હશે.
અધિકારીઓ મુજબ આ ટાવરમાં 25 હોર્સ પાવરનું મશીન લગાવવામાં આવશે. આ સંબંધમાં એક વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં તેની ખુબીઓની ચર્ચા થઈ. જે બાદ નક્કી થયું કે આવી ટેક્નિક અન્ય શહેરોમાં પણ હોય.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
