કિશોર ભજિયાવાલાને ત્યાંથી મળ્યા વધુ 50 કિલો ચાંદીના વાસણ
આઇટી વિભાગે સતત પાંચમાં દિવસે કિશોર ભજિયાવાલની તપાસ ચાલુ રાખી છે જેમાં ચાલુ આઇટી વિભાગને 50 કિલો ચાંદીના વાસણ મળી આવ્યા હતા...
આઇટી વિભાગે સતત પાંચમાં દિવસે કિશોર ભજિયાવાલની તપાસ ચાલુ રાખી છે જેમાં ચાલુ આઇટી વિભાગને 50 કિલો ચાંદીના વાસણ મળી આવ્યા હતા.

કિશોર ભજિયાવાલાના ભાગા તળાવ વિસ્તારમાં આવેલા શો રૂમના ભોંયરામાં રાખેલી તિજોરીમાંથી 50 કિલો ચાંદીના વાસણો મળી આવ્યા છે. મોડી સાંજથી આઈટી વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી રહી છે. કિશોર ભજીયાવાલા પાસેથી મળી આવેલી બે ચાવીમાંથી એક ચાવીની માહિતી મળી હતી. આ ચાવીની મદદથી બેઝમેન્ટ ખોલવામાં આવ્યું હતું. જો કે હજી સુધી ભજિયાવાલાએ બીજી ચાવી અંગે કોઈ વિગતો આપી નથી. બીજી ચાવીની તપાસ ચાલું છે. ઉલ્લેખનીય છે કે કિશોર ભજિયાવાળાની સંપત્તિનો આંકડો 400 કરોડ સુધી પહોંચ્યો છે અને હજુ 600 કરોડ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
More From
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
