LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં પેટ્રોલિયમ અને ગેસ પુરવઠા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર નિવેદન દ્વારા જણાવ્યું છે કે દેશમાં એલપીજી સિલિન્ડર અને ઇંધણનો જથ્થો પૂરતો છે.

સરકારે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓથી નાગરિકોને ગભરાટમાં ન આવવા અને સજાગ રહેવા માટે ખાસ વિનંતી કરી છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇંધણનો સપ્લાય સામાન્ય છે, તેથી લોકોએ બિનજરૂરી રીતે સિલિન્ડરનું 'પેનિક બુકિંગ' કરવાનું ટાળવું જોઈએ.
રાજ્ય સરકારો અને ટીવી ચેનલોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જનતામાં કોઈ પણ પ્રકારનો ગભરાટ ન ફેલાય તેનું ધ્યાન રાખે.
સરકારે ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે પુરવઠાની સાંકળને વ્યવસ્થિત જાળવી રાખવા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
