ગુજરાતના આ ગામોને અરૂણ જેટલી લીધા દત્તક
વડોદરા, 18 ડિસેમ્બર: નાણામંત્રી અરૂણ જેટલીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના વડોદરા જિલ્લામાં કરનાલી સમૂહ પંચાયતના ગામોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. ડભોઇ તાલુકાની કરનાલી સમૂહ પંચાયત હેઠળ કરનાલી, પિપલિયા, વાડિયા અને બગલિપુરાના ચાર ગામ આવે છે.
વડોદરા જિલાના ક્લેક્ટર વિનોદ રાવે જણાવ્યું કે તેમને આ સંબંધમાં ગઇકાલે અરૂણ જેટલીનો પત્ર મળ્યો છે. વિનોદ રાવે કહ્યું જિલ્લા વહિવટીતંત્ર ગામોમાં વિભિન્ન સુવિધાઓનો વિકાસ કરશે અને કરનાલીને પર્યટન સ્થળ બનાવશે કારણ કે દર વર્ષે ભગવાન શિવના લાખો શ્રદ્ધાળુ આ ગામમાં સ્થિત કુબેર ભંડારી મંદિરના દર્શન કરવા આવે છે.

ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એલબી બામણિયાએ જણાવ્યું કે ચાર ગામોની કુલ વસ્તી 2,506 છે જેમાં કરનાલી-736, પિપલિયા-717, વાડિયા-631 અને બગલિપુરામાં 422ની વસ્તી સામેલ છે.
સ્થાનિક પુજારીએ કહ્યું કે કરનાલી ગામ સ્થિત પ્રાચીન કુબેર ભંડારી મંદિરનું પૌરાણિક મહત્વ છે. આ સ્થળ એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે વિકસિત થઇ શકે છે કારણ કે લાખો શ્રદ્ધાળુ અમાવસ્યાના દિવસે અહીંયા પૂજા-અર્ચના કરવા આવે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
