ગોધરાઃ કતલખાને જતા પશુ બચાવવા ગયેલી પોલીસ પર હુમલો

મળતી માહિતી અનુસાર, સંતલપુર ખાતે ગાયોને કતલખાને લઇ જવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 30 ગાયોને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન પોલીસ અને ઉપસ્થિત ટોળા વચ્ચેનું વાતાવરણ ઉગ્ર થઇ જવા પામ્યુ હતું અને અથડામણ થઇ હતી.
પોલીસ પર ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે પોલીસ સ્વરક્ષા કાજે હવામાં ફાયરિંગ કર્યું હતું અને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
