બાબરી કેસમાં આજે સુનવણી, અડવાણીને મળવા પહોંચ્યા યોગી
બાબરી મસ્જિદ કેસમાં આજે કોર્ટમાં સુનવણી છે. જેમાં હાજરી લેવા માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી કોર્ટમાં પહોંચ્યા હતા.
બાબરી ધ્વંશ મામલે આજે લખનઉમાં સુનવણી થશે. બાબરી ધ્વંશ એક અપરાધિક કાવતરું હતું કે નહીં તે અંગે ચાલતા કેસમાં આજે સુનવણી થતા આ કેસ સાથે જોડાયેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી સમેત તમામ નેતાઓ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્ટ જતા પહેલા મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી લખનઉમાં વીવીઆઇપી ગેસ્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોર્ટમાં વકીલના દાવા છે કે બાબરી ધ્વંશ કરવા માટે અડવાણી, ઉમા અને જોશીએ બેઠક કરી હતી અને લોકોને ચડામણી કરીને બાબરી તોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તો બીજી તરફ અડવાણી અને જોશીનું કહેવું છે કે તે સમયે તેમણે લોકોને બાબરી ના તોડવા જણાવ્યું હતું પણ લોકોની ભીડનો જુવાળ એટલો હતો કે લોકોનું ટોળું બાબરી મસ્જિદને તોડવા માટે બેકાબુ બન્યું હતું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
