મોદીની તપાસની માંગણી કરતી અરજી કોર્ટે નકારી

આ પીઆઇએલ સસ્પેન્ડ કરવામાં આવેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) દ્વારા દાખલ કરવામાં આવી હતી.
બેંચે જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે નહીં. જો કે કોર્ટે સંજીવ ભટ્ટને રમખાણો દરમિયાનના સરકારી દસ્તાવેજોની તપાસ કરવાની મંજૂરી આપી છે. જેના આધારે તેઓ કમિશન સમક્ષ બીજું સોગંદનામુ રજૂ કરી શકશે.
More From
-
Mojtaba Khamenei : કોણ છે ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઈ? -
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી











Click it and Unblock the Notifications
