મોદીની તપાસની માંગણી કરતી અરજી કોર્ટે નકારી

આ પીઆઇએલ સસ્પેન્ડ કરવામાં આવેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) દ્વારા દાખલ કરવામાં આવી હતી.
બેંચે જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે નહીં. જો કે કોર્ટે સંજીવ ભટ્ટને રમખાણો દરમિયાનના સરકારી દસ્તાવેજોની તપાસ કરવાની મંજૂરી આપી છે. જેના આધારે તેઓ કમિશન સમક્ષ બીજું સોગંદનામુ રજૂ કરી શકશે.












Click it and Unblock the Notifications
