90 ટકા મુસ્લીમ વસ્તી ધરાવતા સલાયામાં ભાજપનો 100 ટકા વિજય

90 ટકા મુસ્લીમ વોટ ધરાવતી જામનગર જિલ્લાની આ સયાલા નગરપાલિકામાં 27માંથી 27 બેઠકો મળવી એ મુસ્લીમો કેટલા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે એ વાતને ઉજાગર કરે છે. આખા દેશમાંથી અન્ય રાજકિય પક્ષો તરફથી હંમેશા કહેવાતું આવ્યું છે કે મોદી અને બીજેપી મુસ્લીમ વિરોધી છે. જોકે સયાલાની નગરપાલિકાની ચૂંટણી પરિણામો એ દરેકના ગાલે તમાચ છે જેઓ મોદી અને બીજેપીને મુસ્લીમ વિરોધી ગણાવે છે અથવા તો મુસ્લીમો બીજેપીના સમર્થનમાં નથી એવું કહેતા હોય.
કોડિનાર બેઠકનું આશ્ચર્ય
કોડિનાર બેઠક પરથી નગરપાલિકાની ચૂંટણી લડનાર ભાજપી ઉમેદવાર શિવા સોલંકી આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પર્યાવરણવાદી અમિત જેઠવાની હત્યાના આરોપમાં જેલમાં કેદ હતા. તેઓ જેલમાં હોવાથી ચૂંટણીપ્રચાર પણ નહી કરી શકનાર શિવા સોલંકીનો ભારે બહુમતીથી વિજય થયો છે. નોંધનીય છે કે અમિત જેઠવાની હત્યાના આરોપી શિવા સોલંકીનો 2252 જેટલા મત સાથે વિજય થયો છે.
75 માંથી 47 પર ભાજપનો ભગવો
રાજ્યની 75 નગરપાલીકાની બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે. તેમાં 47 પર ભાજપ, 9 પર કોંગ્રેસ અને 9 નગરપાલીકા અપક્ષના ફાળે ગઇ છે. જ્યારે 10 નગરપાલીકા પર ત્રિશંકું સત્તા રચાશે. બેઠકોની વાત કરીએ તો 1145 બેઠક પર ભાજપ, 449 પર કોંગ્રેસ, 13 પર બીએસપી, 16 પર એનસીપી, 272 પર અપક્ષ અને 9 બેઠક અન્ય પક્ષોના ફાળે ગઇ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
