Army Day: રાજકોટમાં સીએમ રૂપાણીએ શહીદોને આપી સલામી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે રાજકોટ પહોંચ્યા હતા. ભારતીય સેના દિવસ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને સલામી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે રાજકોટ પહોંચ્યા હતા. ભારતીય સેના દિવસ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને સલામી આપી હતી. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે ભારતીય સૈનિકોની બહાદુરીને સલામ કરી હતી, તેમણે કહ્યું હતું કે, ભારતીય સેનાનીઓ બોર્ડર પર જાગે છે ત્યારે આપણે ઘરે નિરાંતનો શ્વાસ લઇ શકીએ છીએ. માતૃભૂમિ માટે પોતાના જીવનું બલિદાન આપનાર જવાનોનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે.

આ દરમિયાન તેમણે બજેટ વિશે પૂછાયેલા સવાલોના પણ જવાબ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રૂઆરીના રોજ કેન્દ્રિય બજેટ રજૂ થનાર છે અને ગુજરાતનું બજેટ 20 ફેબ્રૂઆરી બાદ રજૂ થશે. તેમણે કહ્યું હતું કે, બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવશે અને સૌનું હિત સચવાશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ઉતરાયણના દિવસે સીએમ રૂપાણી તેમના પત્ની અંજલિબહેન સાથે પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા.
More From
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
