ગુજરાતમાં આચારસંહિતા લાગું, નહીં થાય સરકારી જાહેરાતો

ચૂંટણીપંચ દ્વારા બુધવારે આચારસંહિતા લાગુ કરી દેતા હવે કોઇપણ પ્રકારની સરકારી જાહેરાત કરવામાં આવશે નહી. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિકાસયાત્રા પર છે અને જ્યાં અને વિવિધ સરકારી જાહેરાતો તેમના દ્વારા છેલ્લા કેટલાક દિવસમાં કરવામાં આવી છે. પરંતુ હવે તેમનો એજેન્ડા નવી જાહેરાત કરવાના બદલે વિકાસની વાતો કરવાનો અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો રહેશે.
નોંધનીય છે કે, છેલ્લા એકાદ અઠવાડિયામાં સરકાર દ્વારા વિવિધ ખાતાઓમાં, આઇએસ-આઇપીએસ અધિકારીઓની બદલીઓનો દોર શરૂ કર્યો હતો. તેમજ અન્ય વિભાગોમાં પણ બદલીઓનો દોર શરૂ હતો. જે આચારસંહિતાના કારણે હાલ પુરતો સ્થગિત થઇ જશે.
More From
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ







Click it and Unblock the Notifications
