For Daily Alerts
વીઝાનો મામલો USનો છે, પણ બિહારમાંય ‘નો-એન્ટ્રી', એનું શું?
ગુજરાતની ચૂંટણીમાં મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રવકતા અનંત ગાડગીલે વધુમાં એવું જણાવ્યું છે કે, લોકશાહી વ્યવસ્થામાં પ્રશ્ન કરવાનો હક્ક પ્રજાને તથા વિપક્ષને હોય છે, શાસકને હરગીઝ નહીં, પરંતુ ગુજરાતમાં તો મોદી પોતાની ઉણપો અને નિષ્ફળતાઓ છાવરવા-ઢાંકવા સામેથી પ્રશ્નો કરે છે અને આક્ષેપો કરે છે.
જો આ જ એમની રીત હોય તો કોંગ્રેસની જાગૃત મતદારોને વિનંતી છે કે, પ્રશ્નો કરનારા મોદીને લોકો વિપક્ષમાં જ બેસાડે. એમણે એવો પણ કટાક્ષ કર્યો હતો કે, મોદી સરકાર રસ્તાની બન્ને બાજુ ‘નો એન્ટ્રી'ના બોર્ડ મૂકી જાણે કામગીરી કરી રહી છે અને સાચી હકિકતો પ્રજાથી છુપાવી રાખે છે.
congress bjp narendra modi election visa issue gujarat assembly election 2012 નરેન્દ્ર મોદી વિઝા બિહાર નિતીશકુમાર ગુજરાત ચૂંટણી અનંત ગાડગીલ
English summary
Congress said just leave the US visa issue but why Modi can not go in Bihar?