હવે ભક્તો બહુચરાજીમાં દાન ઓનલાઇન આપી શકશે
બહુચરાજી, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ બેચરાજી માતાજીના મંદિરા દાનની આવક વધારવા માટે હવે અંબાજી માતાના મંદિરના વહીવટમાંથી પ્રેરણા લેવાનું નક્કી કર્યું છે. આ માટે મંદિરે બિનનિવાસી ભારતીયો તરફથી દાનની આવક વધે તે માટે દાન આપવાની ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. આ માટે બેરરાજી મંદિર દ્વારા એક વેબસાઇટ શરૂ કરવાની સાથે એક ખાનગી બેંક સાથે જોડાણ પણ કર્યું છે.
આ વેબસાઇટ દ્વારા બેચરાજી માતા મંદિર વિશે વિવિધ માહિતી મળવા ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો તરફથી ઉદાર હાથે દાન મળી શકશે. આ માટે મંદિરે એચડીએફસી મંદિર સાથે જોડાણ કર્યું છે.

બેચરાજી મંદિર તેની ચૌલક્રિયા વિધિ માટે પણ પ્રસિદ્ધ છે. બહુરાજીના મંદિરમાં દર વર્ષે 40,000થી પણ વધારે ચૌલક્રિયા કરવામાં આવે છે. આ દ્વારા પ્રાપ્ત વાળ બજારમાં રૂપિયા 8,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. મંદિરે વાળના આ જથ્થાનું વેચાણ પણ તિરુપતિ બાલાજી મંદિરની જેમ હરાજીથી વેચાણ કરવાનું શરૂ કર્યું છે.આ હરાજીથી મંદિરને વાર્ષિક રૂપિયા 20 લાખની આવક મળે છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
