રાજ્યનું બજેટ 20મી ફેબ્રુઆરીએ રજૂ કરશે નવા નાણાપ્રધાન

જો કે હજુ સુધી બીજા તબક્કાના બજેટ સત્રના દિવસો અને કામગીરી હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી, પરંતુ મળેલી માહિતી અનુસાર 20 ફેબ્રુઆરીથી બીજી એપ્રિલ સુધી વિધાનસભાનું સત્ર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિગતવાર કાર્યક્રમ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રથમ તબક્કાનું વિધાનસભાનું સત્ર 23 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે મળી રહ્યું છે. તેના એક દિવસ પહેલા વિધાનસભામાં ચૂંટાઇ આવેલા 181 પ્રતિનિધિઓ ધારાસભ્ય તરીકે શપથ લેશે ત્યાર બાદ 23મીએ પહેલા કાયમી નવા સ્પીકરની ચૂંટણી યોજાશે, રાજ્યપાલ ડો. કમલા બેનિવાલ દ્વારા બંધારણીય રીતરીવાજો પ્રમાણે વિધાનસભાને સંબોધન કરશે અને છેલ્લા છ માસમાં અવસાન પામેલા પુર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી પ્રથમ સત્રની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવનાર છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે?









Click it and Unblock the Notifications
