ગુજરાતના પુસ્તકમાં ભૂલ, સીતાનું અપહરણ રાવણે નહિ પરંતુ રામે કર્યું
સીતાનું અપહરણ કોને કર્યું? આ સવાલનો જવાબ દરેક ને ખબર છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જે લખ્યું છે તે તમને ચોંકાવી શકે છે.
સીતાનું અપહરણ કોને કર્યું? આ સવાલનો જવાબ દરેક ને ખબર છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જે લખ્યું છે તે તમને ચોંકાવી શકે છે. ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જણાવવામાં આવ્યું છે કે સીતાનું અપહરણ રાવણે નહીં પરંતુ રામે કર્યું હતું. ખરેખર ગુજરાતમાં સંસ્કૃત ભાષા સાથે જોડાયેલા પુસ્તકના બાળકો એક અલગ જ કહાની વાંચી રહ્યા છે. ગુજરાત બોર્ડના ધોરણ 12 માં ભણાવવામાં આવે છે કે રામે સીતાનું અપહરણ કર્યું હતું.

ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લેન્ગવેજ
આ હેરાન કરતી જાણકારી ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં ભણાવવામાં આવી રહી છે. જેનો ઉલ્લેખ 'ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લેન્ગવેજ' નામના પુસ્તકમાં 106 નંબરના પેજ પર છે. ખબરો અનુસાર આ ભૂલ ફક્ત અંગ્રજી માધ્યમ ના પુસ્તકમાં છે.

અંગ્રજી માધ્યમના પુસ્તકમાં ભૂલ
મહાન કવિ કાલિદાસની રચના 'રઘુવંશનમ' પર આધારિત પાઠમાં ગુજરાતી પુસ્તકમાં આ ભૂલ નથી કરવામાં આવી. તેમાં આ પેરાગ્રાફ બિલકુલ સાચો લખવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નીતિન પેથાણી ઘ્વારા પહેલા તેની જાણકારી હોવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો, ત્યારપછી તેમને અનુવાદની ગરબડી જણાવી. તેમાં રાવણની જગ્યા પર રામ લખાઈ ગયી છે.

સંસ્કૃત રીટાયર પ્રોફેસર વસંત શુ કહે છે
નીતિન પેથાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતી ટેક્સ્ટ બુકમાં આ ભૂલ નથી. તેમાં સંસ્કૃત રીટાયર પ્રોફેસર વસંત ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પેરાગ્રાફમાં રામના ચરિત્ર ને ખુબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેમને આગળ જણાવ્યું કે દરેક લોકો જાણે છે કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
