કામની ખબર: 13-14 સપ્ટેમ્બરે અ'વાદના આ રસ્તાઓ પર ના જતાં
અમદાવાદમાં ભારત અને જાપાનના વડાપ્રધાન બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આ રસ્તા પર 13 અને 14 સપ્ટેમ્બરે જવાનું ટાળજો. જેથી કરીને તમે ટ્રાફિકની સમસ્યાઓથી બચી શકો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે આવવાના છે. 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ તેમની આ મુલાકાત દરમિયાન તે બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત સમેત સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે. ત્યારે સુરક્ષાના કારણોથી તેમની મુલાકાત પહેલા અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ખાતે સંકળાયેલા કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ કયા રસ્તા છે તે અંગે વિગતવાર જાણો અહીં...

- શાહીબાગથી ડફનાળા તરફ એરપોર્ટ સર્કલથી એરપોર્ટ જવાનો બન્ને સાઇડનો રોડ બંધ રાખવામાં આવશે.
- ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.
- દિલ્હી ચકલાથી વિજળીઘર ચાર રસ્તા અને જિલ્લા પંચાયત લાલ દરવાજાથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રખાશે.
- નહેરુબ્રિજથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.
ઉપરોક્ત રોડ 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન જ જ્યારે બન્ને દેશના વડાપ્રધાન આ રસ્તાઓ પરથી પસાર થશે ત્યારે અમુક સમય સુધી સુરક્ષા કારણોથી બંધ રાખવામાં આવશે.
More From
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
