જુનાગઢ: લીલી પરિક્રમા 31 ઓક્ટોબરથી શરૂ, તૈયારી પુર્ણ
ગિરનાર લીલી પરિક્રમા 30 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. મંડળો અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ.આ અંગે વધુ વાંચો અહીં..
જુનાગઢમાં આવેલા ગિરનારની લીલી પરિક્રમા તા 31 ઓક્ટોબરના રોજ શરૂ થવાની છે, ત્યારે તંત્ર દ્વારા આ માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. આ પરિક્રમા માટે રાજ્યભરમાંથી અનેક લોકો આવે છે. આ પરિક્રમા પુરા 36 કિલોમીટર લાંબી હોય છે, જેમાં ગીરના જંગલોમાંથી થઈને ફરી તળેટીએ લોકો પાછા આવે છે. આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને પરિક્રમમાં સરળતા રહે તે માટે ઉતારા મંડળો આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગીરના જંગલમાં થતી આ પરિક્રમામાં કોઈ પણ યાત્રીને હિંસક પ્રાણી નુકસાન ન પહોંચાડે તે માટે ફોરેસ્ટની 8 ટીમો તમામ ગતિવિધિ પર નજર રાખશે. આ ઉપરાંત ગત વર્ષે જંગલ મોટા પ્રમાણમાં થયેલા પ્લાસ્ટિક કચરાની અનેક ફરિયાદો કલેક્ટરને મળી હતી આથી આ વખતે પ્લાસ્ટિકની ફરિયાદને નિવારવા માટે પરિક્રમામાં સાથે પ્લાસ્ટિકની થેલીઓ રાખવાની પણ મનાઇ કરવામાં આવી છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
