જામનગરમાં તૂટ્યું મીગ-29 વિમાન, બચાવ કામગીરી શરૂ

આ ઘટના જામનગરના ખંભાળીયાથી લગભગ 20-25 કિ.મીના અંતરે આવેલા લાલપરાડા ગામમાં બનવા પામી છે. મીગ-29 વિમાન કઇ રીતે ક્રેસ થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ વિમાનમાં સવાર બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે.
આ ઘટનાની વધુ જાણકારી મેળવી શકાઇ નથી. વિમાન તૂટી પડવાને કારણે કોઇ સ્થાનીય વ્યક્તિ કે પશુંને નુકસાન પહોંચ્યું છે કે નહીં તે અંગેની જાણકારી હજી મેળવી શકાઇ નથી. આ ઉપરાંત મીગ-29 કોઇ ખરાબીના કારણે કે પાયલોટની કોઇ ભૂલના કારણે ક્રેસ થઇ ગયું હતું તે અંગે પ્રશ્નો થઇ રહ્યા છે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત





Click it and Unblock the Notifications
