જામનગરમાં તૂટ્યું મીગ-29 વિમાન, બચાવ કામગીરી શરૂ

આ ઘટના જામનગરના ખંભાળીયાથી લગભગ 20-25 કિ.મીના અંતરે આવેલા લાલપરાડા ગામમાં બનવા પામી છે. મીગ-29 વિમાન કઇ રીતે ક્રેસ થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ વિમાનમાં સવાર બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે.
આ ઘટનાની વધુ જાણકારી મેળવી શકાઇ નથી. વિમાન તૂટી પડવાને કારણે કોઇ સ્થાનીય વ્યક્તિ કે પશુંને નુકસાન પહોંચ્યું છે કે નહીં તે અંગેની જાણકારી હજી મેળવી શકાઇ નથી. આ ઉપરાંત મીગ-29 કોઇ ખરાબીના કારણે કે પાયલોટની કોઇ ભૂલના કારણે ક્રેસ થઇ ગયું હતું તે અંગે પ્રશ્નો થઇ રહ્યા છે.
More From
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
