સરપંચ મહાસંમેલનમાં નરેન્દ્ર મોદીએ 'મિશન બલમ સુખમ'ની જાહેરાત કરી

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પાંચાયતી રાજની સુવર્ણજયંતિ ઉજવણી કરવા માટે બપોરે 2 વાગે મહાત્મા મંદિર ખાતે સરપંચ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા યોજવામાં આવેલા સરપંચ મહાસંમેલનમાં ગુજરાતની 14000 ગ્રામ પંચાયતોના પુરુષ અને મહિલા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રગંસે સંમેલનમાં ગુજરાતના પંચાયત મંત્રી નરોત્તમ પટેલ સહિત આનંદીબહેન પટેલ, વજુભાઇ વાળા, ફકીર વાધેલા, ગણપત વસાવા, રમણલાલ વોરા, પુરસોત્તમ રૂપાલા, આર. સી. ફળદુ, સ્મૃતિ ઇરાની, ભાજપના પ્રભારી, બલદેવ પૂંજ, ઓમ માથુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
