સ્કૂટર લઈને ફરતાં મોદીએ પોતાનો અને ઉદ્યોગપતિનો વિકાસ કર્યો

મોઢવાડિયાએ જણાવ્યું કે મોદીએ પોતાનો જ અને ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે જેના પરિણામે જ આજે હેલિકોપ્ટરમાંથી નીતે ઉતરતા નથી. વિકાસની વાતો અને હું કહું છું, તે કરું છું. તે કહેતા મોદી ૧૨ વર્ષથી ખંભાતના બંદરની વાત કરતા ખંભાતમાં કોંગ્રેસની જાહેરસભામાં અર્જુન મોઢવાડિયાના મોદીએ ચાબખા કર્યાં હતા.
મોદીએ માત્ર પ્રજાને પૈસે ઉત્સવો, મેળાવડાં કર્યાં છે. ગરીબોને નામે કલ્યાણમેળા, ખેડૂતોના નામે કૃષિમેળા, શાળાના શિક્ષકોને નામે પ્રવેશોત્સવ કરી કર્મચારીઓ અને અધિકારીઓને દોડાવ્યાને નાણાની રેલમછેલ કરી છે. ન.મો. કહ્યાં પ્રમાણે ઊંચા પ્રમાણમાં મતદાન ભાજપાં તરફી છે. તેના પ્રત્યુત્તરરૂપે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાઈ ! કોંગ્રેસ માટે જ ૯ ટકાથી વધુ મતદાન થયું છે. હવે તે તરફડિયા મારે છે. રોટી, કપડાં, મકાન ન મળે તો એ વિકાસ કહેવાય ? ખંભાતીઓ શું તમને મીઠું પાણી આપ્યું ? કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
