Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્કૂટર લઈને ફરતાં મોદીએ પોતાનો અને ઉદ્યોગપતિનો વિકાસ કર્યો

arjun modhwadia
ખંભાત, 14 ડિસેમ્બર: ખંભાતમાં આજે બપોરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેજાબી ભાષણ કરી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યાં હોઈ તેનાં જવાબમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, માત્ર બે જોડી કપડાં અને જુનું વાહન સ્કૂટર લઈ ફરતાં નરેન્દ્ર મોદીએ પોતાનો જ અને ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે.

મોઢવાડિયાએ જણાવ્યું કે મોદીએ પોતાનો જ અને ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે જેના પરિણામે જ આજે હેલિકોપ્ટરમાંથી નીતે ઉતરતા નથી. વિકાસની વાતો અને હું કહું છું, તે કરું છું. તે કહેતા મોદી ૧૨ વર્ષથી ખંભાતના બંદરની વાત કરતા ખંભાતમાં કોંગ્રેસની જાહેરસભામાં અર્જુન મોઢવાડિયાના મોદીએ ચાબખા કર્યાં હતા.

મોદીએ માત્ર પ્રજાને પૈસે ઉત્સવો, મેળાવડાં કર્યાં છે. ગરીબોને નામે કલ્યાણમેળા, ખેડૂતોના નામે કૃષિમેળા, શાળાના શિક્ષકોને નામે પ્રવેશોત્સવ કરી કર્મચારીઓ અને અધિકારીઓને દોડાવ્યાને નાણાની રેલમછેલ કરી છે. ન.મો. કહ્યાં પ્રમાણે ઊંચા પ્રમાણમાં મતદાન ભાજપાં તરફી છે. તેના પ્રત્યુત્તરરૂપે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાઈ ! કોંગ્રેસ માટે જ ૯ ટકાથી વધુ મતદાન થયું છે. હવે તે તરફડિયા મારે છે. રોટી, કપડાં, મકાન ન મળે તો એ વિકાસ કહેવાય ? ખંભાતીઓ શું તમને મીઠું પાણી આપ્યું ? કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X