છારોડીમાં ભાગવત, સિંઘલ અને મોદીની બેઠક

પ્રયાગમાં જાન્યુઆરી માસમાં મહાકુંભ મેળો યોજાનાર છે, જેમાં ગૌરક્ષા, ગંગારક્ષા મુદ્દે દેશભરના સંત સમુદાયો દ્વારા અભિયાન શરૂ કરવાનું છે, જે અનુસંઘાને અમદાવાદમાં ત્રણ દિવસના આચાર્યોનું અધિવેશન યોજાયું છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ સભાના આયોજક રાજકોટના આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદજી છે, જે મોદીના ખાસ પ્રશંસક છે.
અહીં નોંધનીય વાત એ છે કે વિહિપના રાષ્ટ્રીય પ્રમુખ અશોક સિંઘલને નિમંત્રણ અપાયું છે, પરંતુ ગુજરાતના જ અને વિહિપના કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. જ્યારે બાબા રામદેવની સૂચક હાજરી છે. આ બધી બાબતોથી એ વાત ફલિત થાય છે કે અમદાવાદમાં ધર્મસભાના નામે વિવિધ સંપ્રદાયોના આચાર્યોને એકઠા કરવા પાછળનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોઇ શકે છે.
આ તકે ઉપસ્થિત મોહન ભાગવતે કાર્યકરોને એવી સ્પષ્ટ સુચના આપી છે કે અન્ય વિવાદોમાં સંઘ પરિવાર ના જોડાય.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
