નારાયણ સાંઇનું હેલિકોપ્ટર અમદાવાદમાં ક્રેશ, તમામનો બચાવ

અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ અને તેમના સાધકો અને સાધ્વીઓ પોતાના આ પ્રાઇવેટ ચોપરમાં બેસીને ગોધરાથી આસારામ બાપુના આશ્રમ તરફ જઇ રહ્યું હતું. તેમનું ચોપર આશ્રમ પહોંચવા જ આવ્યા હતા પરંતુ અચાનક તેમના ચોપરમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે પાયલટે તેને ગોમતીપુરમાં આવેલા એક કબ્રસ્તાનમાં ક્રેશ કરાવ્યું.
જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા નથી પામી. આશ્રમના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગોમતીપુર ફાયર બ્રિગેડના જવાનો અને ગોમતીપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ આશારામ બાપુનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને તેમાં પણ તેમનો આબાદ બચાવ થયો હતો અને આજે 14 ઓગસ્ટ 2013માં તેમના પુત્ર સાથે આ ઘટના બની છતાં બંનેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. આવી દુર્ઘટના પહેલીવાર બની હશે કે અમદાવાદના ગીચ વસ્તી ધરાવતા ગોમતીપુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોય.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી








Click it and Unblock the Notifications
