નારાયણ સાંઇનું હેલિકોપ્ટર અમદાવાદમાં ક્રેશ, તમામનો બચાવ

અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ અને તેમના સાધકો અને સાધ્વીઓ પોતાના આ પ્રાઇવેટ ચોપરમાં બેસીને ગોધરાથી આસારામ બાપુના આશ્રમ તરફ જઇ રહ્યું હતું. તેમનું ચોપર આશ્રમ પહોંચવા જ આવ્યા હતા પરંતુ અચાનક તેમના ચોપરમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે પાયલટે તેને ગોમતીપુરમાં આવેલા એક કબ્રસ્તાનમાં ક્રેશ કરાવ્યું.
જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા નથી પામી. આશ્રમના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગોમતીપુર ફાયર બ્રિગેડના જવાનો અને ગોમતીપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ આશારામ બાપુનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને તેમાં પણ તેમનો આબાદ બચાવ થયો હતો અને આજે 14 ઓગસ્ટ 2013માં તેમના પુત્ર સાથે આ ઘટના બની છતાં બંનેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. આવી દુર્ઘટના પહેલીવાર બની હશે કે અમદાવાદના ગીચ વસ્તી ધરાવતા ગોમતીપુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોય.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
