આખરે તપાસ પંચ સમક્ષ હાજર રહ્યાં નારાયણ સાંઇ

ડીકે ત્રિવેદી તપાસ પંચ દ્વારા આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇને 8 નવેમ્બરે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ બન્ને પંચ સમક્ષ હાજર રહ્યાં નહોતા અને વધું 15 દિવસ આપવામાં આવે તેવી અપીલ કરી હતી. જો કે, પંચે તેમની આ અપીલને ઠુકરાવી દીધી હતી. તેમજ 11 નવેમ્બરે હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેના પગલે નારાયણ સાંઇ હાજર રહ્યાં હતા, પરંતુ આસારામ બાપુ આવ્યા નહોતા. તેમને પહેલી ડિસેમ્બરે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ પંચ દ્વારા અનેક વખત આસારામ બાપુને નોટીસ પાઠવવામાં આવી છે કે, તેઓ નિવેદન આપવા માટે પંચ સમક્ષ હાજર રહે, પરંતુ આસારામ બાપુ એવો જવાબ આપી રહ્યાં છેકે તેઓ પંચ સમક્ષ નિવેદન આપવા માટે નહીં આવે, જો તેમને નિવેદન લેવું હોય તો પંચ તેમની પાસે આવે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
