નરેન્દ્ર મોદીએ પૂછ્યું અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે

નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી પૂછ્યું છે કે અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવશે. નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું છે કે હવે ટુંક સમયમાં સંસદ હુમલાના મુખ્ય આરોપી અફજલ ગુરૂને ફાંસી આપવી જોઇએ. હવે દેશના નેતાઓએ અફજલ ગુરૂ પર રાજકારણ શરૂ કરી દિધું છે.
દેશના રાજકિય વિશ્લેષકોનું કહેવું છે કે દિગ્વિજય સિંહના નિવેદનને સામાન્ય ગણવામાં ન આવે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારે અફજલ ગુરૂની ફાંસીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે 7.30 વાગે પુણેની જેલમાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
