ગુજરાતમાં નરેન્દ્ર મોદી કામ નહીં માર્કેટિંગ સારું કરે છે: અશોક ગેહલોત

અશોક ગેહલોત વધુમાં જણાવ્યું કે,'ગુજરાતની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માત્ર વાતો કરે છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે એવી વાતો કરવામાં આવી કે, ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ આવ્યું, મોટા પ્રમાણમાં વિકાસ થયો પણ મને ગુજરાતમાં ક્યાંય વિકાસ થયો હોય તેવું દેખાતું નથી. ગુજરાતમાં ક્યાંય કરોડોનું રોકાણ થયું હોય તેવું દેખાતું નથી. તો બીજી તરફ કોંગ્રેસ જે વાયદાઓ કરે છે તે પૂરા કરે છે. આજે ભારતની સંસદમાં રિટેલ એફડીઆઇના મુદ્દે યુપીએ સરકારનો જ્વલંત વિજય થયો છે.
સસંદમાં કેન્દ્ર સરકારના થયેલો વિજય એ દર્શાવે છે કે, દેશવાસીઓ ઇચ્છે છે કે, દેશમાં રિટેલમાં એફડીઆઇ આવે. કેન્દ્ર સરકારની ખેડુતો અને ગરીબલક્ષી યોજનાઓને મોદી સરકાર પોતાના નામે ચઢાવીને લોકોને ગુમરાહ કરે છે.મોદી સરકારે વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે કંઇ વિચાર્યું નથી. ભાજપના સરકારના શાસનમાં ગુજરાતમાં બાળકો ગુમ થાય છે.
મહિલાઓનાં અપહરણ થાય છે. છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. ગુજરાતની ગાદી પર કોંગ્રેસને બેસાડો તો દરેક ઘરવિહોણા પરિવારની ગૃહિણીનાં નામે કોંગ્રેસ ઘરનું ઘર આપશે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
