આજે નરેન્દ્ર મોદી પટનામાં સ્વ. મિશ્રને શ્રધ્ધાંજલિ પાઠવશે

મુખ્યમંત્રીએ શોકાંજલિ સંદેશમાં 89 વર્ષીય સ્વ. કૈલાશપતિ મિશ્રને કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્ય પરાયણતાને વરેલા અગ્રણી ગણાવતાં જણાવ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે રાજ્યની વર્તમાન વિકાસયાત્રાનો નકશો કંડારવામાં તેમણે આપેલું માર્ગદર્શન સદાય અવિસ્મરણીય રહેશે.
મુખ્યમંત્રી રવિવારે બિહાર જઇને પટનામાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. કૈલાસપતિ મિશ્રના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરશે તથા સદ્દગતના પરિવારજનોને મળીને દિલસોજી પાઠવશે.
સદગતની અંતિમ યાત્રામાં ભાજપના નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી સહિતના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
