લૂંટ રોકવા માટે વડાપ્રધાને સાહસ બતાવવું જોઇએ: મોદી

પરંતુ જમાઇજી ભ્રષ્ટાચારના આરોપો સામે ઝઝૂમી રહ્યાં ત્યારે લોકોને વિશ્વાસ નથી આવતો કે તે વડાપ્રધાન મનમોહન સિંહ કેવી રીતે સિંઘમ બની શકે. પાકિસ્તાનની સીમાએ આવેલા બનાસકાંઠાના વિકાસના મુદ્દે મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતનો વિકાસનો એવો વિકાસ કરીશ કે સરહદની પેલે પાર આવેલી પાકિસ્તાન સરકારને પણ ઇર્ષા થશે.












Click it and Unblock the Notifications
