વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ.
સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઇ માટેનું પાણી મળી રહે અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો પહોંચાડવાની વડાપ્રધાન મોદીએ નેમ લીધી હતી, અને આ નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત આજે એક ડગલું આગળ વધ્યું છે.
સૌની
યોજનાનો
બીજો
તબક્કો
સૌની
યોજનાના
બીજા
તબક્કામાં
લિંક-1ના
પેકેજ-5ના
લોકાર્પણ
થકી
કુલ
રૂ.314.69
કરોડના
ખર્ચે
66
કિમી
લાંબી
પાઇપલાઇન
દ્વારા
લાલપુર
તાલુકાના
પીપરટોડા
ગામ
પાસે
નિર્મિત
પંપિંગ
સ્ટેશન
ખાતે
7
પંપ
દ્વારા
અને
ખંભાળિયા
તાલુકાના
સિદ્ધપુર
ગામ
પાસે
નિર્મિત
ફીડર
પંપિંગ
સ્ટેશન
ખાતે
4
પંપ
દ્વારા
જામનગર
જિલ્લાના
5
અને
દેવભૂમિ
દ્વારકા
જિલ્લાના
5
એમ
કુલ
10
જળાશયો
પાણીથી
છલકાશે.
આ
પૈકી
જામનગર
જિલ્લાના
2
અને
દેવભૂમિ
દ્વારકા
જિલ્લાના
3
એમ
કુલ
5
જળાશયો
થકી
પીવાનું
પાણી
પણ
આપવામાં
આવે
છે.
જેનાથી
જામનગર
જિલ્લાના
લાલપુર
અને
જામનગર
તાલુકાના
અંદાજિત
32
ગામોના
21,061
એકર
વિસ્તારમાં
તથા
દેવભૂમિ
દ્વારકા
જિલ્લાના
ખંભાળિયા
અને
કલ્યાણપુર
તાલુકાના
અંદાજિત
23
ગામોના
10,782
એકર
વિસ્તારમાં
સિંચાઈ
અને
પીવાના
પાણીની
સુવિધાનો
લાભ
મળશે.
તેનાથી
એકંદરે
65,000થી
પણ
વધુ
લોકોને
ફાયદો
થશે
અને
આસપાસના
કુલ
31,843
એકર
વિસ્તારને
સિંચાઇ
અને
પીવાના
પાણી
માટેની
પર્યાપ્ત
સુવિધા
મળતા
હરિયાળી
સમૃદ્ધિના
પગરણ
મંડાશે.
સૌની
યોજનાનો
ત્રીજો
તબક્કો
સૌની
યોજનાના
ત્રીજા
તબક્કામાં
લિંક-3ના
પેકેજ-7ના
લોકાર્પણ
થકી
કુલ
રૂ.729.15
કરોડના
ખર્ચે
104.160
કિમી
લાંબી
પાઇપલાઇન
દ્વારા
કાલાવડ
તાલુકાના
જાલણસર
ગામ
પાસે
નિર્મિત
પંપિંગ
સ્ટેશન
ખાતે
5
પંપ
દ્વારા
જામનગર
જિલ્લાના
4,
રાજકોટ
જિલ્લાના
2,
પોરબંદર
જિલ્લાના
2
અને
દેવભૂમિ
દ્વારકાના
3
એમ
કુલ
11
જળાશયો
પાણીથી
છલકાશે.
આ
પૈકી
જામનગર
જિલ્લાના
2,
રાજકોટ
જિલ્લાના
2,
પોરબંદરના
1
અને
દેવભૂમિ
દ્વારકા
જિલ્લાના
1
એમ
કુલ
6
જળાશયો
થકી
પીવાનું
પાણી
પણ
આપવામાં
આવે
છે.
જેનાથી
રાજકોટ
જિલ્લાના
ઉપલેટા
તાલુકાના
અંદાજિત
26
ગામોના
25,736
એકર
વિસ્તારમાં,
જામનગર
જિલ્લાના
કાલાવડ,
જામજોધપુર
તથા
જામનગર
તાલુકાના
અંદાજિત
20
ગામોના
16,471
એકર
વિસ્તારમાં
તથા
દેવભૂમિ
દ્વારકા
જિલ્લાના
ભાણવડ
તાલુકાના
અંદાજિત
30
ગામોના
22,769
એકર
વિસ્તારમાં
તથા
પોરબંદર
જિલ્લાના
પોરબંદર
તાલુકાના
અંદાજિત
10
ગામોના
6991
એકર
વિસ્તારમાં
સિંચાઇ
અને
પીવાના
પાણીની
સુવિધાઓનો
લાભ
મળશે.
આમ,
એકંદરે
1,20,000થી
પણ
વધુ
લોકોને
આનાથી
ફાયદો
થશે
અને
આસપાસના
કુલ
71,967
એકર
વિસ્તારને
સિંચાઇ
અને
પીવાના
પાણીની
સુવિધાઓ
પ્રાપ્ત
થશે.
ઉલ્લેખનીય છે કે, સૌની યોજનાનો મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે. હંમેશાં પ્રજાના હિતમાં ચિંતન, મનન કરતી અને મજબૂત પગલાં લેતી સરકાર દ્વારા સૌની યોજનાના આ તબક્કાનું લોકાર્પણ એ વિકાસની દિશામાં એક સફળ પ્રયાણ છે.